________________
૪
E
F
-
=
=
=
*
=
=
ભોજન વાપરનારાને ઉલ્ટી થઈ જવા વગેરે રૂપ દોષ થાય અને એનાથી તો આત્મવિરાધના જ થવાની. (ધારો કે લાકડા શ્રી ઓઘ-,
વગેરેનું પાત્રુ હોય અને એકપણ લેપ-રંગ ન હોય, તો એનામાં ગોચરી વહોરીએ એટલે ધીમે ધીમે પાત્ર બગડવા લાગે. એના નિયુક્તિ |
કારણે ભોજનનો સ્વાદ પણ વિચિત્ર બને અને એટલે એ ખાવાથી ઉલટી વગેરે થાય.) ભાગ-૨
વળી દુર્ગધી એ પાત્રામાં ભિક્ષા ગ્રહણ કરનારા સાધુની લોકો નિંદા કરે, એટલે પ્રવચનસંબંધી ઉપઘાત થાય. | ૨૪૫ll
वृत्ति : यच्चोक्तं चोदकेन "जक्खुल्लिहणे पवयणंमि" तत्रेदमुच्यते - ओ.नि.भा. : पवयणघाया अन्नेवि अस्थि जयणा उ कीई तेसिं ।
आयमणभोयणाई लेवे तव मच्छरो को ण ॥१९७॥ प्रवचनोपघातोऽन्योऽप्यस्ति किन्तु यतना क्रियते तेषां, के च ते प्रवचनोपघाताः ? अत आह'आचमनभोजनादयः' ३५आचमनं-निर्लेपनादि भोजनं चैकमण्डल्यां, एतानि प्रवचनोपघातानि कर्वन्ति यदि प्रकटानि - क्रियन्ते, किन्तु यतनया करणान्न प्रवचनोपघातो भवतीति, ततश्च लेपे तव को मत्सर: ? इति ।
ચન્દ્ર.: હવે નોદક વડે જે કહેવાયેલું કે “કુતરો એ ભાગને ચાટે, એમાં પ્રવચનોપઘાત થાય” તેમાં આ ઉત્તર અપાય છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૭ : ટીકાર્થ : બીજા પ્રવચનોપઘાત કયા છે ?
=
=
* F
=
=
=
*
*
= દિfક '
*
( ૨૪૫