________________
मो
४ कीरई शब्द छे तेनो परिहारो शब्द साधे संबंध रखो.)
પ્રશ્ન : પણ એ કેવી રીતે થશે ?
ઉત્તર ઃ યતના વડે લેપનું ગ્રહણ કરાય તો દોષોનો પરિહાર થઈ જાય. અર્થાત્ યતના વડે લેપનું ગ્રહણ કરીએ તો આત્મોપઘાત વગેરે દોષો ન થાય. બાકી તો નોદક ! જો પાત્ર લેપવામાં નહિ આવે તો તારા વડે કહેવાયેલા આત્મોપઘાતાદિ ॥ २४४ ॥ मघोषो मनेगा थर्ध ४शे.
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
णं
स्म वृत्ति : इदानीं आचार्य एवात्मोपघातादि दर्शयन्नाह -
ओ.नि.भा. :
भ
रूस
उड्डाई विरसंमी भुंजमाणस्स हुंति आयाए ।
gift भायम गरहइ लोगो पवयणंमि ॥ १९६ ॥
ऊर्ध्वादि-छर्दनादि दोषो भवति विरसे तस्मिन् पात्रे भुञ्जतः ततश्चात्मविराधनैव भवति । तथा 'दुग्गंधि' तस्मिन् भाजने भिक्षां गृह्णतो लोको गर्हां करोति ततश्च 'प्रवचने' प्रवचनविषये उपघातो भवति ।
ચન્દ્ર. : હવે આચાર્ય જ આત્મોપઘાતાદિને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૬ : ટીકાર્થ : જો પાત્રાને લેપ કરવામાં ન આવે તો અત્યંત વિપરીત રસવાળા એ પાત્રામાં
मो
त्थ
स
म
स्स
णं
भ
ओ
स्प
11288 11