________________
શ્રી ઓછુ
નિર્યુક્તિ
ભાગ-૨
Tr
'મ
H
॥ ૨૪૩॥ ૫
T
અથવા તો બીજી પદ્ધતિથી પણ અહીં સંયમવિરાધના થાય છે. તે આ પ્રમાણે
કદાચ ત્યારે વરસાદ આવે તો અકાયની વિરાધના થાય.
णं
હવે જો ધૂળનો સંપાત થાય એટલે કે વા-વંટોળીયો, ખેતરખેડાણ વગેરેના કારણે ખૂબ ધૂળ ઉડતી હોય તો પછી એ પૃથ્વીની પણ વિરાધના થાય.
वृत्ति: एवमुक्ते सत्याह सूरिः ઓ.નિ.મા.
=
– ત્યાં ગાડા પાસે સાધુ ગયો હોય અને
मो
વોસાળ પરિહારો ચોયા ! નયળાણુ જીર્ણ તેતિ ।
पाए उ अलिप्यंते ते दोसा होंति णेगगुणा ॥ १९५॥
भ
दोषाणां परिहारस्तेषां चोदकोक्तानां क्रियत इति संबन्धः, कथं क्रियते ? इत्यत आह- हे चोदक ! यतनया लेपस्य ग ग्रहणं क्रियते, ततश्च यतनया ग्रहणे सत्यात्मोपघातादयो दोषा न भवन्ति, पात्रे चालिप्यमाने त एव दोषा यत्त्वयोदिता आत्मोपघातादयोऽनेकगुणा अनेकप्रकारा भवन्ति ।
ચન્દ્ર. : આમ લેપમાં ત્રણ ઉપઘાત પૂર્વપક્ષે બતાવ્યા એટલે આચાર્ય કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૫ : ટીકાર્થ : એ નોદક ! પ્રશ્નકાર ! આ બધા દોષોનો પરિહાર તો કરી શકાશે. (ગાથામાં
મ
|| ૨૪૩॥