SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ मो શ્રી ઓઘ ધુ નિર્યુક્તિ ભાગ-૨ ण ચન્દ્ર. : આલોચના કરનારા સાધુએ આટલી વસ્તુઓ છોડી દેવી. ઓઘનિર્યુક્તિ-૫૧૮, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૯-૨૭૦ : ટીકાર્થ : (૧) નાચતા નાચતા આલોચના ન કરવી. (૨) વળતા વળતા આલોચના ન કરવી. (૩) શરીરના અંગોને હલાવતા હલાવતા આલોચના ન કરવી. (૪) બોલતો સાધુ ગૃહસ્થની ભાષા વડે (એમનામાં પ્રસિદ્ધ એવા શબ્દો વડે) આલોચના ન કરે. પરંતુ સાધુની ભાષા વડે આલોચના કરે. દા.ત. સુયારિયા વગેરે. (આ તે વખતે સાધુજનમાં પ્રસિદ્ધ એવા તે તે વસ્તુના પારિભાષિક શબ્દો જાણવા.) (૫) તથા આલોચના કરતો સાધુ મુંગા સ્વર વડે આલોચના ન કરે કે જેમાં કોઈ સ્પષ્ટ શબ્દ ન સંભળાય, માત્ર મિણમિણ અવાજ જ સંભળાય. (ગણગણાટ કરતો હોય તેવો...) (૬) મોટા સ્વરે આલોચના ન કરે. આવા પ્રકારના સ્વરને છોડી મેં દેવો. स || ૫૪૦|| મ ण स्स પ્રશ્ન : આ સાધુ શેની શેની આલોચના કરે ? ઉત્તર : સુવિહિત સાધુ પાણીથી સ્નિગ્ધ એવા હાથની આલોચના કરે, પાણીથી ભીના વગેરે રૂપ કડછાદિની આલોચના કરે. તથા ‘કયા વ્યાપારને કરતી સ્ત્રી વડે ભિક્ષા અપાયેલી છે.” એની પણ આલોચના કરે. હવે આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા ભાષ્યકાર કહે છે કે (૧) હાથ - પગ-ભ્રૂ (આંખની ઉપર રહેલ ભ્રમર) - મસ્તક -આંખો અને હોઠ... આ બધા અંગોનું વિકારપૂર્વક જે स्थ स UT ग हा स्स 11480 11
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy