________________
શ્રી ઓધ
ओ.नि.भा. : अद्धाणपरिस्संतो गिलाणवुड्डा अणुण्णवित्ताणं । નિર્યુક્તિ
संथारुत्तरपट्टे अत्थुरण निवज्जणालोयं ॥१५६॥ ભાગ-૨
अध्वनि परिश्रान्तस्तथा ग्लानो वृद्धश्च, एते त्रयोऽप्यनुज्ञाप्याचास्तितश्च संस्तारकोत्तरपट्टी आस्तीर्य 'निवज्जण'त्ति
स्वपन्ति 'आलोय'ति सावकाशं प्रदेशं मुक्त्वाऽभ्यन्तरे स्वपन्ति, मा भूत् सागारिकस्य शङ्का स्यात्, यदुत-नूनं रात्रौ | ૧૧II
सुरतप्रसङ्गे स्थितोऽयमासीत्, कुतोऽन्यथाऽस्य निद्रेति ?। त्वग्वर्त्तनस्थानमुक्तं तत्प्रतिपादनाच्च स्थानद्वारमुक्तम् ।
ચન્દ્ર. : પ્રશ્ન : શું કોઈપણ હિસાબે દિવસે ઉંઘવું ન કલ્પે ? ઉત્તર : ના, એવો એકાંત નથી.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૬ : ગાથાર્થ : માર્ગશ્રમિત, ગ્લાન અને વૃદ્ધ રજા લઈને આલોક ત્યાગી સંથારો ઉત્તરપટ્ટો પાથરી ઉંધે.
ટીકાર્થ : વિહાર કરવાથી થાકેલો સાધુ, ગ્લાન સાધુ અને વૃદ્ધ સાધુ આ ત્રણેય જણ આચાર્યની રજા લઈને ત્યારબાદ * સંથારો-ઉત્તરપટ્ટો પાથરીને ઉંધે. પણ એમાં અવકાશવાળીઃખુલ્લી = લોકોની નજર પડે તેવી જગ્યા છોડી અંદરના ભાગમાં
ઉંધે.
= he is - E
પ્રશ્ન : આનું શું કારણ ?