SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ 'त्रिषु' आद्येषु कालेषु घनसंछादितेऽपि ऋतुबद्धे काले यदि तारकास्तिस्रो दृश्यन्ते ततस्त्रयः काला आद्या गृह्यन्त इति, 'पाभाइए अदिडेवि'त्ति प्राभातिके काले गृह्यमाणे ऋतुबद्धे घनाच्छादिते यदि तारकत्रितयमपि न दृश्यते तथाऽपि गृह्यते काल इति । वर्षाकाले पुनर्घनाच्छादितेऽपि अदृष्टतारा एव चत्वारोऽपि काला गृह्यन्ते । छन्ने न सावकाशे एते चत्वारोऽपि काला गृह्यन्ते । 'निविट्ठोवि'त्ति प्राभातिके त्वयं विशेषः-उपविष्टोऽपि छन्ने स्थाने ऊर्ध्वस्थानस्यासति | ૭૩૯ો ચન્દ્ર, ઃ “ઋતુબદ્ધમાં ત્રણ તારા”ની જે વાત કરેલી, તેનું હવે વ્યાખ્યાન કરાય છે. ઓઘનિર્યુકિત ભા. ૩૧૨ : ટીકાર્થ : પહેલા ત્રણ કાળ એવા છે કે એમાં રોષકાળમાં વાદળોથી આખું આકાશ ભરાઈ F ગયું હોય તો પણ જો કોઈપણ ત્રણ તારલા દેખાય તો કાલ લેવાય. જયારે પ્રભાતિકકાલ ગ્રહણ કરવામાં એવી વિધિ છે કે ! શેષકાળમાં વાદળોથી બધું ઢંકાઈ જાય અને એટલે ત્રણ તારા પણ ન દેખાય તો પણ કાલ ગ્રહી શકાય. ચોમાસામાં તો વાદળોથી ઢંકાયેલું આકાશ હોય તો અને એમાં તારા ન દેખાતા હોય તો પણ કાલગ્રહણ કરાય. તથા ચોમાસામાં છન્નમાં = ઉપર ઢંકાયેલું સ્થાન હોય, પણ આકાશ ન હોય એમાં આ ચારેય કાલ ગ્રહી શકાય. ચોમાસામાં પ્રાભાતિક કાલમાં આ વિશેષ છે કે ઢંકાયેલા સ્થાનમાં પણ જો ઊભા રહીને કા.પ્ર. લેવું શક્ય ન હોય તો 'પછી ઢંકાયેલા સ્થાનમાં બેઠો બેઠો પણ કાલગ્રહણ કરી શકે. (ચોમાસામાં ખુલ્લામાં કાલ ન રહે, પણ ઉપર છાપરું વગેરે Cril ૭૩૯I
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy