________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
1] [
મ
स
॥ ૩૧૮ | મ
ण
જે કર્મ ઉત્પન્ન થાય. તે કર્મપિંડ બને. આમ બીજા બધામાં પણ સમજી લેવું. અથવા તો જે બાહ્ય વસ્તુ વડે આત્મા આઠ પ્રકારના કર્મથી બંધાય તે બાહ્ય વસ્તુ પણ અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય.
T
वृत्ति : इदानीं प्रशस्तं भावपिण्डं प्रतिपादयन्नाह
સોનિ. :
तिविहो होइ पसत्थे नाणे तह दंसणे चरिते य ।
मोत्तूण अप्पसत्थं पत्थपिंडेण अहिगारो ॥ ४१० ॥
त्रिविधः प्रशस्त भावपिण्डः - ज्ञानविषयः दर्शनविषयः चारित्रविषयश्च । तत्र ज्ञानपिण्डो ज्ञानं स्फातिं नीयते येन सः भ तथा दर्शनं स्फातिं नीयते येन, चारित्रं स्फातिं नीयते येन स बाह्योऽभ्यन्तरश्च पिण्डः, मुक्त्वाऽप्रशस्तं प्रशस्तपिण्डेनाधिकारः ।
-
ચન્દ્ર. ઃ હવે પ્રશસ્તપિંડનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૧૦ : ટીકાર્થ : પ્રશસ્ત ભાવપિંડ ત્રણ પ્રકારે છે. (૧) જ્ઞાનસંબંધી (૨) દર્શનસંબંધી (૩) ચારિત્ર સંબંધી તેમાં જેના વડે જ્ઞાન વૃદ્ધિ પમાડાય તે પુસ્તકાદિ જ્ઞાનપિંડ
જેના વડે દર્શન વૃદ્ધિ પમાડાય તે જિનપ્રતિમાદિ દર્શનપિંડ.
A
॥ ૩૧૮૫