SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ , શ્રી ઓધ ધ સોનામાનો નિર્યુક્તિ ભાગ-૨ कोहमाणमायालोहरूवो । रागद्वेषावेव पिण्डः औदयिको भावोऽनन्तकर्मपुद्गलनिवृत्तः पिण्डः, एवं सप्तभिर्भयस्थानों जन्यते स कर्मपिण्डः, एवमन्यत्रापि योज्यं, 'येन वा बाह्येन वस्तुना इतर:-आत्मा बध्यते कर्मणाऽष्टप्रकारेण સૌપ્રશતઃ H * 5 ચન્દ્ર. : ભાવપિંડનું પ્રતિપાદન કરવા માટે કહે છે. ૩૧૭. ઓઘનિર્યુક્તિ-૪૦૯ : ટીકાર્થ : ભાવપિંડ બે પ્રકારે છે. (૧) પ્રશસ્ત ભાવપિંડ (૨) અપ્રશસ્તભાવપિંડ. તેમાં w, અપ્રશસ્તનું પ્રતિપાદન કરતા કહે છે કે તે રાગ અને દ્વેષ એમ બે પ્રકારે છે. એમ સાત પ્રકારના ભયસ્થાનો એમ સાત પ્રકારે છે. એ ભયસ્થાનો આ છે. (૧) ઈહલોકભય (૨) પરલોક ભય (૩) આદાનભય (૪) અકસ્માતભય (૫) આજીવિકાભય '(૬) મરણ ભય (૭) અશ્લોક - નિંદાભય. (મનુષ્યાદિથી ભય તે ઈહલોકભય. એમ પરલોકનો ભય અથવા તો દેવતિર્યંચથી ' ભય તે પરલોક ભય. કોઈ ઈષ્ટ વસ્તુ લઈ લેશે એવો ભય તે આદાનભય.... બાકીના ભયો સુગમ છે.) 'નો જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મપ્રકૃતિઓ અથવા આઠ સદસ્થાનો જાતિ, કુલ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રુત, લાભ એ આઠ કી વસ્તુઓ એ આઠ પ્રકારનો અપ્રશસ્તપિંડ છે. ક્રોધ, માન, માયા અને લોભ રૂપ ચાર પ્રકારનો અપ્રશસ્ત પિંડ છે. રાગદ્વેષ પોતે જ પિંડ છે. તેજ અનંતકર્મપુદ્ગલોથી બનેલો ઔદયિકભાવ રૂપ પિંડ છે. આ રીતે સાત ભય સ્થાનો વડે વીકા =
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy