________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
11949 11
ᄇ
स्स
भ
T
ત
म
हा
ચલની એ ઘુંટણ સુધીની પ્રમાણવાળી હોય છે. તે સીવ્યા વિનાની હોય છે. નટડીઓ જે રીતનું નીચે ઘુંટણ સુધીનું વસ્ત્ર પહેરે તેવી તે હોય છે.
અત્યંતર નિવસની શરીર સાથે વધુ જોડાયેલી અને અડધી જાંઘ સુધી હોય છે. (એટલે કે ઘુંટણ અને પગના તળીયા સુધીનો જે જાંઘ નામે ઓળખાતો ભાગ તેના અડધા ભાગ સુધી આ વસ્ત્ર પહોંચે.)
બાહ્ય નિવસની (પગની ઘુંટણી સુધી) ખાલુ પ્રમાણની હોય છે અને કેડ પાસે દોરા વડે બંધાયેલ હોય છે. કંચુક સ્તનભાગોને ઢાંકે, તે સીવ્યા વિનાનો હોય, એ જ પ્રમાણે ઉપકક્ષિકા પણ ઉરોરુહને ઢાંકે, ફરક માત્ર એટલો કે જમણી બાજુએ હોય.
ד
V
त्य
|
H
વૈકક્ષિકા પટ્ટ કંચુક અને ઉપકક્ષિકાને ઢાંકે.
भ
સંઘાટીકા ચાર હોય. તેમાં ઉપાશ્રયમાં બે હાથવાળી એક હોય. બે સંઘાટીકા ત્રણ હાથ લાંબી હોય. તેમાંથી એક ગોચરી " માટે અને બીજી સ્થંડિલ માટે છે. વાચનાદિમાં ચાર હાથવાળી હોય, નિસન્નને ઢાંકનારી અને કોમળ હોય.
સ્કંધકરણી ચાર હાથના વિસ્તારવાળી છે. તે પવનથી ઉડતી સંધાટી વગેરેના રક્ષણ માટે છે. આ કારણથી એ કુખ્તકરણી પણ કહેવાય છે. રૂપવતી સાધ્વીને કુબ્જ બનાવવા માટે કરાય છે. (ગળાની પાછળ એ વસ્ત્ર એવી રીતે પુંજ કરીને ગોઠવાય કે જાણે મોટું ગુમડું થયું હોય. આવું દેખાવાથી પછી કોઈને રાગ ન થાય.)
તેમાં જે તે બે હાથ પહોળાઈવાળી છે, તે સુતરાઉની હોય. (સાધ્વીજીની ઉપધિ માટે પંચવસ્તુક ભાવાનુવાદ
ण
म
स
1194911