________________
+
8
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
vi
=
*
૪૮ |
F
E
છા વળી આપણા પાત્રા ગૃહસ્થને લગભગ અનુપયોગી છે, એટલે એ ચોરાઈ જવાનો ભય ન રહે.)
આમ આ સવારના પ્રત્યુપેક્ષણાનો વિપર્યાસ, ક્રમબદલી દર્શાવી. એ રીતે સાંજે પણ સાગારિકો આવેલા હોય. તો એમને જોઈ ઉચિત રીતે વિપર્યાસ કરવો.
હવે પુરુષવિપર્યાસ કહેવાય છે. w ગુરુને પૂછીને પોતાની ઉપાધિ કે ગ્લાનની ઉપધિને પ્રતિલેખે.
પ્રશ્ન : ગુરુને પૂછીને તરત જ પોતાની ઉપધિનું પ્રતિલેખન કરી શકાય ? શું ગુદિની ઉપધિનું પ્રતિલેખન કરવા ન જવું જોઈએ ?
ઉત્તર : જ્યારે ઉપધિની પ્રતિલેખના કરવાની પ્રતિજ્ઞાવાળા સાધુઓ પુરતા પ્રમાણમાં હોય ત્યારે તે સાધુઓ જ પ્રતિજ્ઞા ઘ| મુજબ ગુર્વાદિની ઉપધિનું પ્રતિલેખન કરનારા હોવાથી તે વખતે ગુરુને પૂછીને સીધું જ સ્વોપધિનું પ્રતિલેખન કરી શકાય, એમાં કોઈ દોષ નથી.
પણ જો આવા અભિગ્રહિકો ન હોય તો તો પછી એ સાધુ જો પોતાની ઉપધિનું પ્રથમ પ્રતિલેખન કરે તો એને અનાચાર રૂપ દોષ લાગે.
F
=
*
F
तत्र न केवलं प्रत्युपेक्षणाकाले उपधिविपर्यासं कुर्वतो वितथं-अनाचारो भवति, एवं च वितथं भवति -
="+
૪૮ ,
E