SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ત્રીજા મહાવ્રતની યાતનાને દેખાડતા કહે છે કે ભિક્ષાને માટે પ્રવેશેલો સાધુ જયાં આભૂષણાદિ વસ્તુઓ છૂટી-છવાઈ શ્રી ઓઘ પડેલી હોય તેવા સ્થાનને જ છોડી દે. (ત્યાં જાય, ઉભો રહે તો પછી ચોરવાની ઇચ્છા થાય કદાચ ન ચોરે તોય બીજાઓને નિર્યુક્તિ / શંકા વગેરે દોષો થાય. પણ ત્યાં જાય જ નહિ, તો વાંધો ન આવે.) આ રીતે ત્રીજા મહાવ્રતની યતના કરાયેલી થાય. ભાગ-૨ - હવે પાંચમાં મહાવ્રતની યાતનાનું પ્રતિપાદન કરતા કહે છે. પાંચેય અતિચારોને (એટલે કે ગોચરીકાળમાં પાંચેય ૩૭૧. v મહાવ્રતોમાં જે અતિચારો લાગવાનો સંભવ છે, તે અતિચારોને) રક્ષતો સાધુ ઉગમાદિદોષો વિનાના ભોજનની તપાસ કરે. (દોષવાળું ભક્ત લેવામાં આવે, તો એ પરિગ્રહ સંબંધી અતિચાર ગણાય. વસ્ત્ર-પાત્ર-ભોજનાદિ વસ્તુઓ સંયમના સાધક હોય તો પરિગ્રહ ન ગણાય, પણ દોષિત તે વસ્તુ સંયમબાધક છે. માટે પરિગ્રહનો દોષ લાગે.) પાંચમાં મહાવ્રતની યતના કહેવાઈ ગઈ. ચોથા મહાવ્રતની યતના તો ઇન્થિગ્રહણે. ૪૨૩મી ગાથામાં કહેવાઈ જ ગઈ છે. સંઘાટકની યતના કહેવાઈ ગઈ. वृत्ति : इदानीमुपकरणयतनामाह - ओ.नि. : जहन्नेण चोलपट्ट वीसरणालू गहाय गच्छिज्जा । उस्सग्ग काउ गमणं मत्तयगहणे इमे दोसा ॥४२७॥ ૩૭૧ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy