SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ I RE તો પછી તેના હાથે ગ્રહણ કરાય. પણ જો સ્વામી વડે તે કહેવાયેલો ન હોય કે “તારે ભિક્ષા આપવી” તો પછી આ રીતે શ્રી ઓઘ-થી. 1 એ નોકરાદિ અસંદિષ્ટ હોતે છતે ભિક્ષામાત્રનું ગ્રહણ કરે. અર્થાત્ સામાન્ય-અલ્પ ભિક્ષા જ લે કે જેથી પાછળથી એ નોકરાદિ vi ઉપર સ્વામીને ગુસ્સે થવાનો અવસર જ ન આવે. ભાગ-૨ હવે વિરની યતના કહેવાય છે. જો વૃદ્ધ માણસ ઘરમાં પ્રભુ- વર્ચસ્વવાળો હોય અને એ જો આપતો હોય અને એ | ધ્રુજતો-કંપતો હોવા છતાં બીજા યુવાનાદિ વડે પકડાયેલો હોય અને એટલે પડી જવાદિનો ભય ન હોય તો તેની પાસેથી લેવાય. | હવે જો એ વૃદ્ધ પ્રભુ હોય અને જો દઢશરીરવાળો હોય, તો પછી તેના હાથથી લેવાય. (ભલે એને કોઈએ પકડી રાખ્યો ન હોય.) वृत्ति : इदानीं पण्डकादीनां यतनादर्शनायाह - ડો મો.નિ.: પંsT3uડવી મત્તો સ વ મપૂસા gિ खित्ताइ भद्दगाणं करचरबिट्ठप्पसागरिए ॥४७३॥ पण्डकस्य ददतो गृह्यते यद्यसावप्रतिसेवी भवति-न कुत्सितं कर्म आचरति । दारं । श्राद्धकस्य च मत्तस्य T હસ્તાદ્ય, યદ્યવિન્યસારિવા: મવે, વીશબાજૂમદશ વ ચત્તા તથા ક્ષિપ્તવત્તવીર્તવત્ત ક્ષાવિષ્ટનાં = = = = = . [ Ė is = ૪૫૦I વ - E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy