________________
છે
નિર્યુક્તિ
અપાયુ
'E
F
G
E
F
શ્રી ઓઘવ ચન્દ્ર.: હવે ધોવે પુખ તેવો એ અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૦૨ : ટીકાર્થ : જો એ લેપ પાત્રા ઉપર બરાબર ન ચડે, કોઈપણ પ્રકારે જ્યારે એ લેપ ન ચડે ત્યારે ભાગ- ૨T
એ બધો લેપ દૂર કરી ફરી પાછુ એ પાત્ર લેપે.
આ તો ખંજનલેપ સંબંધી વિધિ કહી. ૩૦૬ |
હવે તજ્જાતલેપની વિધિને દેખાડતા કહે છે.
જે લેપ તેમાં જ ઉત્પન્ન થયેલો હોય તે તજજાતલેપ કહેવાય. આશય એ કે ગૃહસ્થની પાસે જ રહેલ, તેલથી સ્નિગ્ધ 1. જે તુંબડું હોય, તેના ઉપર જે બારીક ચીકણી ધૂળ લાગે તે તજ્જાતલેપ કહેવાય. (આ તુંબડું લઈએ, તો પછી એમાં આપણે | નવો લેપ કરવો જ ન પડે, એ લેપ એની મેળે જ એ તુંબડામાં થઈ ચૂક્યો છે.)
હવે સ્નેહવાળું ચીકાશવાળું જે પાત્ર હોય તે પાષાણ વડે લીસું કરાય, ઘસાય અને એ પછી તેને કાંજી વડે ધોઈ નાંખવું. વૃત્તિ : તિપ્રાર: પુનર્લેપ: ? ત્યત માદ - ओ.नि. : तज्जायजुत्तिलेवो खंजणलेवो य होइ बोद्धव्वो ।
मुद्दिअनावाबंधो तेणयबंधेण पडिकुट्ठो ॥४०३॥
G
E