________________
| 5 '5
5*
શ્રી ઓથ
વાયુ રહેલો હોય તો એ દતિને સ્પર્શતી સ્ત્રી વાયુની પણ વિરાધના કરનાર બને. તથા ઉપરની તરફ તો તિછ રહેલા ફલ,
વેલડી, વૃક્ષ કે શાખાની વિરાધના કરનાર બને. તથા જતી સ્ત્રી તિર્યગુ મનુષ્યોને એટલે તાજા જન્મેલા બાળકોનો અને ઘોડાનિયુક્તિ ન ભાગ-૨
વાછરડાદિનો સંઘટ્ટો કરનાર બને. (નાના બાળકો પગ પર ઉભા ન રહી શકે, એટલે જ તીર્થો જ ઉંધેલા પડ્યા રહે. એટલે
તિગ્મનુષ્ય શબ્દનો અર્થ તાજા જન્મેલા બાળકો એમ કરેલો છે.) ૪૬૩ ૫,
વૃત્તિ: મા ચૈતે તોષા: – મો.નિ.મી.: વંટામા પદે ૩ મહિમાવિનંવ ગાય !
तस्स सरीरविणासो मिच्छत्तुड्डाह वोच्छेओ ॥२५०॥ कण्टकादयो वाऽधो भवन्ति, उपरि अह्यादि-सर्पादिलम्बने आत्मविराधना दातुः, तस्य च-दातुः शरीरविनाशे मिथ्यात्वं तस्यान्यस्य वा भवति, 'उड्डाहश्च' प्रवचनोपघातश्च भवति यदुत एतेषामेतावानपि प्रभावो नास्ति येन दातारं रक्षन्ति । व्याख्यातं गमनद्वारम्,
ચન્દ્ર.: વળી આ બધા (હવે કહેવાશે તે) દોષો પણ લાગે. ઓઘનિર્યુક્તિ ભાષ-૨૫૦: ટીકાર્થ : નીચે કાંટા વગેરે હોય, ઉપર સાપ વગેરે લટકતા હોય તો દાતાને કાંટા
ક
Eા ૪૬૩