________________
=
[ સંસ્કૃત પાઠશાળાની કેટલીક વિશિષ્ટતાઓ : | ૦૩ કેપ વર્ષનો કોર્ષ રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃતાદિનો અભ્યાસ
અંગ્રેજી-સંગીત-નામું-કોમ્યુટર-પૂજનાદિનો કોર્સ વિવિધ પ્રકારની સ્કોલરશીપ અને ઈનામો મુમુક્ષુ આત્માઓને સંયમની વિશિષ્ટ તાલીમ અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી પાઠશાળામાં ગોઠવવા પ્રયત્ન તા.ક. આ સંસ્થામાં દાન આપવાની ભાવનાવાળા પુણ્યશાળીઓએ નીચેના સરનામે સંપર્ક કરવો.
સંપર્ક સ્થળ: પ્રેમસુરીશ્વરજી સંરકૃત પાઠશાળા
આ તપોવન સંસ્કારપીઠ, મુ. અમીયાપુર, પો. સુઘડ,
જિ. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન: (૦૭૯) ૨૩૨૮૯૦૩૮, ૨૩૨૭૬૯૦૧-૯૦૨ લલિતભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૦ ૬૦૦૯૩૦ રાજુભાઈનો મોબાઈલ નં. : ૯૪૨૬૫ ૦૫૮૮૨ છે. નોંધઃ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને, પંડિતવર્યોને પરિચિતોમાંથી વિદ્યાર્થીઓને મોકલવાની પ્રેરણા કરવા વિનંતી છે.
તપોવન પધારો તો અવશ્ય સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.
=
=
,,
- 8