________________
(૩) ગુરુની બરાબર પાછળ પણ ન ઉભા રહેવું. કેમકે એ રીતે ઉભો રહે તો ગુરુએ લજ્જાદિના કારણે વાછૂટ રોકવી પડે શ્રી ઓઘ-થી. નિયુક્તિ કરી
'T અને એમ કરે તો એમને માંદગી આવે. વાયુ=વાછૂટ એ ગુદા વડે નીકળતી હોય છે. ભાગ-૨
પ્રશ્ન : તો પછી કેવી રીતે કાયોત્સર્ગમાં ઉભા રહેવું ?
ઉત્તર : ત્યાં આવવા-જવાના સ્થાનને છોડીને કાયોત્સર્ગ કરે. (દા.ત. બારણા પાસે જ કે દાદરા પાસે જ કાયોત્સર્ગ // ૬ll yકરે તો આવનાર-જનારને મુશ્કેલી પડે જ.) કેમકે જો એવા સ્થાનમાં ઉભા રહે અને કોઈક સાધુ અંડિલ જવાની શંકાથી પીડિત
v થયેલો બહાર નીકળવા માંગે તો એ જવાનું સ્થાન કાયોત્સર્ગ કરનારા વડે અટકી ગયું હોવાથી એ સાધુ અંડિલને રોકી રાખે - અને એટલે માંદગી આવે. અને જો એ સાધુ ગમે તેમ કરી બહાર નીકળે તો આ સાધુને આડ પડવાદિ કે સાધુ હલી જવા . જ વગેરે કારણસર કાયોત્સર્ગનો ભંગ થાય. સાધુ અને આચાર્યની વચ્ચેથી કોઈ પંચેન્દ્રિય પસાર થાય તો આડ ગણવાનો અત્યારે lar વ્યવહાર છે.)
છે
ન
ओ.नि.भा. : भारे वेयणखमगुण्हमच्छपरियावछिंदणे कलहो ।
अव्वाबाहे ठाणे सागारपमज्जणा जयणा ॥१५४॥ तथा च मार्गे कायोत्सर्गकरणे एते दोषाः, भिक्षामटित्वा कश्चिदायातः साधुः स च भारे सति यदि प्रतिपालयति ततो वेदना भवति, तथा क्षपकः कश्चिद्भक्तं गृहीत्वाऽऽयातस्तथाऽन्य उष्णसंतप्त आयातः, अनयोर्द्वयोरपि प्रतिपालयतो:
,૫
પ
મેં