SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ | ૨૦ || ચન્દ્ર.: હમણા એ વાત કરી કે “વત્રનું પ્રક્ષાલન કરવામાં પાણી ઉપયોગી છે.” પણ એ વસ્ત્રનું પ્રક્ષાલન શેષકાળમાં 1 ન કરવું. જો કરાય તો આ બધા દોષો લાગે. ન ઓઘનિર્યુક્તિ-૩૪૯: ટીકાર્થ : ઠંડી અને ગરમીનો કાળ એ બેય ભેગા કરો એ ઋતુબદ્ધ કહેવાય. તેમાં જો વસ્ત્રો ધોવામાં આવે, તો (૧) સાધુ બાકશિક બને અર્થાત વિભૂષા કરવાના સ્વભાવવાળો ગણાય. (૨) જયારે વિભૂષણશીલ બને, = ત્યારે બ્રહ્મચર્યનો વિનાશ થાય. (૩) લોકો એને અસ્થાનમાં સ્થાપે, એટલે કે એ સાધુ માટે ખોટી કલ્પના કરે કે “નક્કી આ સાધુ કામી લાગે છે. તેથી જ એ જાતને વિભૂષિત કરે છે.” આમ તેઓ સાધુમાં અયોગ્યતાનું સ્થાપન કરે. (૪) કાપ કાઢવામાં જ * માખી-મચ્છરાદિ સંપાતિમજીવોનો-ઉડી ઉડીને આવી પડનારા જીવોનો અને વાયુકાયનો વધ થાય છે. (વસ્ત્ર ઘસવાદિમાં, | | પાણી હલે વગેરેમાં વાયુનો વિનાશ થાય.) (૫) પરઠવેલા પાણીમાં તણાઈ જવાના કારણે કીડી વગેરે જીવોનો વધ થાય. (૬) આત્માનો ઉપઘાત થાય. કેમકે કપડા ઘસવામાં હાથ ઉપર ચાઠા પડી જાય. वृत्ति : आह-यद्येवं न धावितव्यान्येव चीवराणि, उच्यते, वर्षाकाले प्रक्षालयितव्यानि, अथ न प्रक्षाल्यन्ते तत एते તોષા મવત્તિ – ___ओ.नि. : अइभारचुडणपणए सीयलपाउरण अजीरगेलन्ने । ओभावणकायवहो वासासु अधोवणे दोसा ॥३५०॥ : ૨૦૦ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy