SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ | | मो શ્રી ઓધ- યુવાનવત્યાં પરિન્તિ-ન તથા દસ્તાવૃત્તિ દ્વાg | નિર્યુક્તિ ભાગ-૨ || ૪૫૩ || ui ण ચન્દ્ર. : હવે અંધ વગેરેની યતનાને દેખાડવા માટે કહે છે. ઓઘનિર્યુક્તિ-૪૭૪ : ટીકાર્થ : અંધના હાથેથી ગ્રહણ કરાય, જો એ શ્રદ્ધાવાન હોય અને બીજા વડે લવાતો છતો આપે. અર્થાત્ કોઈક એને પકડીને આગળ લાવે અને પેલો અંધ એ વ્યક્તિના માર્ગદર્શન પ્રમાણે વ્યવસ્થિત વહોરાવે તો વહોરવામાં વાંધો નથી. અંધ દ્વાર થયું. મ UT સાંકળથી બંધાયેલાના હાથેથી ગ્રહણ કરાય, જો તે સવિચાર હોય એટલે કે સાંકળ લાંબી હોવાને લીધે આમતેમ હરી મ ફરી શકવા સમર્થ હોય. બદ્ધ દ્વાર થયું. # કોઢીયાના હાથથી પણ ગ્રહણ કરાય, જો એ અભિન્ન કોઢવાળો હોય એટલે કે રસી ટપકતા કોઢવાળો ન હોય, ને તેથી ચેપ લાગવાની શક્યતા ન હોય (માત્ર સફેદ ચાઠા જ પડ્યા હોય.) કોઢી દ્વાર પૂર્ણ થયું. ' જો ગર્ભવતી સ્ત્રીનો નવમો માસ હોય તો પછી સ્થવિર કલ્પિક સાધુઓ તેના હાથેથી ગ્રહણ ન કરે, પણ એ સિવાય આઠ મહીના દરમ્યાનમાં તો ગર્ભવતીના હાથે પણ ગ્રહણ કરે. જિનકલ્પી વગેરે તો જ્યારથી માંડીને સ્ત્રી ગર્ભવતી થાય, ત્યારથી માંડીને જ ગ્રહણ ન કરે. (ધારો કે હજી એ સ્ત્રીને ગર્ભવતી થયાને પાંચ જ દિન થયા હોય, એ સ્ત્રીને પણ એની ખબર ન હોય પણ જિનકલ્પી વિશિષ્ટજ્ઞાનથી એ જાણી લઈ તેના હાથેથી ન વહોરે.) ગુર્વિણી દ્વાર થયું. 지 ग व ओ 랑 at H ॥ ૪૫૩॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy