SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ ચા ખપાવી નાંખે (૧૧માં ગુણસ્થાનથી માંડીને માત્ર એક જ સમયનો શાતા બંધ થાય છે એટલે મુખ્યત્વે એવા જીવોની અપેક્ષાએ શ્રી ઓઘ ' આ નિરૂપણ જાણવું.) નિયુક્તિ કરી ભાગ-૨ જે પુરુષ પ્રમત્ત છે, તેના કાયાદિ યોગોને પામીને જે જીવો મરી જાય, તે જીવોનો તે પુરુષ અવશ્ય હિંસક ગણાય. આ ઉપરથી નક્કી થાય છે કે કર્મબંધના કારણો પ્રમત્તતાને ભજનારા છે, એટલે કે પ્રમાદને અનુસાર જ બાહ્ય હિંસાદિ | II ૮૩૫ ] » કારણો કર્મબંધ કરાવી શકે છે. રે ! જે જીવો આ પ્રમાદી વડે મરાતા નથી, તેઓનો પણ આ જીવ અવશ્ય હિંસક ગણાય. પ્રશ્ન : કેમ ? ' ઉત્તર : કેમકે એ સાધુ મન-વચન-કાયા એ સર્વ પ્રકારો વડે પાપવાળો છે. આથી પાપયુક્ત યોગવાળો હોવાથી તે સાધુ જ તો જીવોને ન મારતો હોવા છતાંય તે તે જીવોનો હિંસક કહેવાય. ત્તિ : યશૈવમતઃ - ओ.नि. : आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरो ॥७५६॥ - ઉ E * hk -k - ET છે , ૬ fts - HT I૮૩૫
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy