________________
$
P
વ્રુત્તિ: શિૐ – શ્રી ઓઘનિર્યુક્તિ મો.નિ.: ગો વધ્વંતંગિ વિઠ્ઠી માછલંકિ દો તો વેવા ભાગ-૨
i € નારં તમદં પુરું સમારેvi I૬૧૪ // ૭૨ ૨ / v,
य एव प्रथमं वसतेव्रजतो विधिरुक्तस्तद्यथा-यदि कविहसियं वा उक्का वा पडति गज्जति वा, एवमाईहिं उवघाओ ण गहियस्सवि कालस्स होइ आगच्छंतस्स वसहि, ततश्च यो विधिव्रजतः कालभूमावुक्तः आगच्छतोऽपि पुनर्वसतौ स एव स्स विधिर्भवति, यत्पुनरत्र वसतौ प्रविशतो नानात्वं-भेदस्तदहं नानात्वं वक्ष्ये 'समासतः' संक्षेपेण ।
*
F
=
=
H
=
"
ચન્દ્ર. : વળી –
ઓઘનિર્યુક્તિ-૬૫૪ : ટીકાર્થ : વસતિમાંથી નીકળતા સાધુ માટે જે વિધિ પહેલા કહેવાઈ ગયેલો છે, તે આ પ્રમાણે કે જો કપિકસિત થાય, ઉલ્કા પડે કે ગર્જના થાય...આ બધા કારણોસર ગ્રહણ કરેલા કાળનો પણ ઉપઘાત થાય. એ જ રીતે વસતિમાં આવનારા સાધુને આ બધા કારણોસર જ ગ્રહણ કરાયેલા એવા પણ કાળનો ઉપઘાત થાય. એટલે કાલભૂમિમાં જનારા સાધુ માટે જે વિધિ કહેવાયેલો, ત્યાંથી પાછા વસતિમાં આવનારા માટે પણ એ જ વિધિ થાય.
હા ! વસતિમાં પ્રવેશ કરતા સાધુને પૂર્વોક્ત વિધિ કરતા જે થોડો ઘણો ભેદ છે, તે ભેદને હું સંક્ષેપથી કહીશ.
;
૭૨૨ .
* ET