SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ | ૫૮ ચન્દ્ર. : પ્રશ્ન : કેવી રીતે જીવ સર્વારાધક બને ? ઓઘનિર્યુક્તિ-૨૮૧ : ગાથાર્થ : ઉત્તર : પાંચ ઇન્દ્રિયો વડે ગુપ્ત, મન વગેરે ત્રણ કરણમાં આયુક્ત, તપ અને સંયમમાં યુક્ત જીવ આરાધક થાય. ટીકાર્થ: (૧) પાંચ ઇન્દ્રિયો વડે ગુપ્ત (૨) મન વગેરે ત્રણ કરણ વડે પ્રયત્નવાળો (૩) બાર પ્રકારના તપ વડે યુક્ત, ૪ (૪) નિયમ એટલે ઇન્દ્રિયનિયમ અને માનનિયમ.... આ બે વડે યુક્ત (૫) સંયમ સત્તર પ્રકારનો છે. પૃથ્વીકાય, અકાય, જ તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાયસંયમ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના, | પરિષ્ઠાપના, મન, વચન, કાયા આ ૧૩ વસ્તુને આશ્રયીને ૧૭ પ્રકારનો સંયમ છે. આ ૧૭ વસ્તુમાં સંયમવાળો બનેલો જ છતાં જીવ મોક્ષનો અથવા તો દીક્ષાનો આરાધક બને છે. [ આ દ્વારગાથા છે. वृत्ति : इदानीं भाष्यकार एतां गाथां प्रतिपदं व्याख्यानयति, तत्र 'पंचिदिएहिं गुत्तो'त्ति प्रथममवयवं व्याख्यानयन्नाह - મો.નિ.મા. વિવિરનિરો પત્તેવિ રાવોલનિહvi | अकुसलजोगनिरोहो कुसलोदय एगभावो वा ॥१६७॥ A B | ૫૮ 8 F WT
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy