SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ vi ખાલી થઈ જાય, એટલે કે છેલ્લા સાધુ સુધી એ પાત્ર ન પહોંચે અને અધવચ્ચે ખાલી થાય તો પછી ત્યાં શું કરવું? એ કહે શ્રી ઓઘ છે કે ખાલી થયેલું છે ભોજન જેમાંથી તેવા તે પાત્રામાં બીજું ભોજન નાંખવું અને પછી જે સાધુને વિશે એ પાત્રુ ખાલી થયેલું નિર્યુક્તિ હતું, ત્યાંથી માંડીને તેજ ક્રમથી એ પાત્રુ ફરી ફેરવવું. (આશય એ છે કે દશ-બાર પાત્રાઓમાં ગોચરી આવી છે, એમાંથી ભાગ-૨ એકપાત્રામાં વધારે ગોચરી ભરી સાધુઓને આપવાની શરુ કરે અને અડધા સાધુઓને પીરસાય અને ત્યાં જ એ ખાલી થઈ જાય તો પછી જે બીજા પાત્રાઓમાં ગોચરી પડી છે, એ આ પાત્રામાં પાછી ભરી દઈ પછી જ્યાંથી અટક્યા હોય ત્યાંથી ફરીથી જ પીરસવાનું શરું કરે.). અથવા તો એવું પણ બને કે વહેલા વાપરવા બેઠેલા બાલાદિને માત્રકની અંદર જે બાલાદિપ્રાયોગ્ય ભરીને આપેલું હતું, . તેમાંથી જે વધેલું હોય અને એંઠું ન થયું હોય તેને એ પાત્રામાં ભરીને જે સાધુમાં એ પાત્રુ ખાલી થઈ ગયું ત્યાંથી માંડીને | T ફરીથી એ પાત્રુ આગળ ભમાવાય. (એટલે કે સાધુ પીરસે.) હા ! ગુરુને વાપરતા વાપરતા જે કંઈક શેષ વધ્યું હોય એ તો એંઠું હોય તો પણ માંડલીના પાત્રામાં પાછું નાંખી શકાય છે. એમાં વાંધો નથી. ' અથવા તો આચાર્યની વધેલી તે ગોચરી બાલાદિને અપાય. જયારે આચાર્ય સિવાયના સાધુઓની જે ગોચરી વધી હોય, દાતે જો એંઠી થયેલી હોય તો માંડલીના પાત્રામાં ન નખાય. વળી એક પાત્રુ સુકા ભોજનવાળું હોય અને બીજું પાનું (સ્નિગ્ધ) ભીના ભોજનવાળું હોય. Tu ૬૨૨ ..
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy