SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ધુ નિર્યુક્તિ ભાગ-૨ UI ᄇ ॥ ૫૨૫|| મ - ત્રીજી નિસીહિ. વસતિ મૂલકાર - ચારેબાજુની ભીંત T ૫૦૯ની ગાથામાં પહેલા પાદપ્રમાર્જન અને પછી નિસીહિ દ્વાર બતાવ્યું છે, જ્યારે ભાષ્યકારે આ ગાથામાં પહેલા ત્રણ નિસીહિનું વર્ણન અને પછી પાદપ્રમાર્જનનું વર્ણન કરેલ છે. એનું કારણ એ જ છે કે પાદપ્રમાર્જન નિયત નથી, એ ત્રણમાંથી કોઈપણ એકાદ સ્થાને કરાય છે. એટલે કે નિસીહિ કર્યા પછી પણ કારણવશ એ પાદપ્રમાર્જન સંભવે છે. त्थ UT બીજી નિસીહિ. પહેલી નિસીહિ. વળી વસતિમાં પ્રવેશતા પહેલાં તે બે પગને તો પ્રમાર્જે, જો કોઈક સાગારિક (ગૃહસ્થ) ત્યાં ન હોય. હવે જો ત્યાં ૫ સાગારિક હોય, તો પછી વરંડાની અંદર જઈ પ્રમાર્જન કરે. હવે જો મધ્યમભાગમાં પણ એટલે કે બીજી નિસીહિ કરવાના સ્થાને પણ જો સાગારિક હોય તો પછી અંદર પ્રવેશીને બે પગોને પ્રમા. म हा स्स || ૫૨૫॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy