SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ TE F નિયુક્તિ ની આવી ગોચરી પરઠવવામાં જે વિધિ છે તે આગળ કહેવાશે. શ્રી ઓઘ-. આ જ પ્રમાણે વિષકૃત ભોજન પણ સમજી લેવું. એક સ્ત્રી સાધુ પર રાગી થઈ. સાધુ એને ઇચ્છતો નથી. એટલે ગુસ્સે થયેલી તેણીએ વિષમિશ્રિત ભિક્ષા આપી. જેવું એ ભોજન સાધુને અપાયું કે તરત સાધુને મસ્તકની વેદના શરૂ થઈ. (વિષની ભાગ-૨ તીવ્ર ગંધાદિને કારણે આવી મસ્તક પીડા સંભવિત લાગે છે.) સાધુ ઉપાશ્રયે પહોંચી પાત્રુ ગુરુને આપીને માત્રુ વોસિરાવે છે. | ૬૫૯ = કે આ બાજુ ગુરુને પણ મસ્તકની વેદના થઈ અને ગુરુએ ગંધ વડે આ વાત જાણી લીધી કે “આ ભોજન વિષમિશ્રિત છે.' અથવા તો એવું પણ બને કે એ ઝેરવાળી ગોચરીમાં જ બીજી મીઠાવાળી ભિક્ષા પડી એટલે મીઠું ભેગુ થવાથી એ ઝેર છૂટુ પડે - પીગળે. એટલે જણાઈ જાય. આ પ્રમાણે એ ઝેરવાળું જાણીને પછી એ પરઠવી દેવી. તે વિધિ હું કહીશ. E F = = = ૬ = वृत्ति : इदानीममुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - ओ.नि. : जोगंमि उ अविड्या अज्झुववन्ना सरूवभिक्खुंमि । कडजोगमणिच्छंतस्स देइ भिक्खं असुभभावे ॥६०२॥ संकाए स नियट्टो दाऊण गुरुस्स काइयं निसिरे । तेसिंपि असुभभावो पच्छा उ ममापि उज्झयणा ॥६०३॥ = f "Is fક ' | ૬પ૯ો મ મ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy