SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ કી શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ ભાગ-૨) P P = I ૫૪૪ ||. = = એ જ વાતને કહે છે. ઓઘનિર્યુક્તિ-૫૨૦ઃ ટીકાર્થ: (૧) જ્યારે સમય પુરતો ન હોય એટલે કે જ્યાં સુધી એ સાધુ ઉપર બતાવેલા ક્રમ પ્રમાણે આલોચના કરે, ત્યાં સુધીમાં જો સૂર્ય અસ્ત પામી જતો હોય તો પછી તેવા કાળમાં ઓઘથી - સામાન્યથી - સંક્ષેપથી આલોચના કરે. (૨) અથવા તો ક્યારેક તે સાધુ થાકી ગયેલો હોય તો પણ ઓઘથી આલોચના કરે. (૩) અથવા તો જો એ ક્રમથી આલોચે તો જેટલીવારમાં ક્રમથી આલોચના કરી લે, એટલીવારમાં ગ્લાનને વસ્તુ આપવાનો સમય ઓળંગાઈ જતો હોય તો પછી ઓઘથી આલોચના કરે. (૪) અથવા તો ગુરુ જ કોઈક કુલાદિ કાર્ય વડે થાકી ગયેલા હોય, તો પછી આ પ્રમાણેના કારણો હોતે છતે ઓઘથી ! આલોચના કરે. વૃત્તિ: 1 વાસાવવાનોચના ? – ओ.नि. : पुरकम्मपच्छकम्मे अप्पऽसुद्धे य ओहमालोए । तुरियकरणंमि जं से न सुज्झई तत्तिअं कहए ॥५२१॥ = = = "Is || ૫૪૪ || - Y. 1
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy