________________
શ્રી ઓધવું પૂછત:, યદુત ‘ાનં ગૃહીવ:' વેનાં નિરૂપથાવ ત્યર્થ:,
નિર્યુક્તિ ની
ભાગ-૨
૭૦૪.
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ - ૬૪૨ : ટીકાર્ય : આ રીતે ઘંઘશાલામાં જો વ્યાધાત હોય, તો પછી કાલગ્રહણ કરનારા બે જણને ત્રીજો ઉપાધ્યાય વગેરે સાધુ અપાય કે જેથી તે ઉપાધ્યાયાદિની જ આગળ બહાર જ તેઓ નિવેદન કરે અને ઉપાધ્યાય પાસે v સંદેશો અપાવડાવે. (એટલે કે આદેશો માંગી લે.)
હવે જો નિર્બાઘાત હોય, ઘંઘશાલામાં ધર્મકથા વગેરે રૂપ કોઈપણ કાલવ્યાઘાત ન હોય કે વૈદેશિકો = બહારગામથી જ આવેલા ગૃહસ્થાદિનો વ્યાઘાત ન હોય, તો પછી નિર્વાઘાત હોતે છતે બે જ સાધુ નીકળે. એક કાલગ્રહી, અને બીજો દાંડીધર. 1. પછી તે બે જણ પૃચ્છા કરે કે, “કાલ લઈએ ?' એટલે કે ‘કાળ શું થયો છે?' એ કાળવેળા જોઈએ ? ' (અનાથ મંડપ એટલે જેનો કોઈ માલિક ન હોય તેવા પ્રકારની વિશાળ હોલ જેવી જગ્યા. આવી જગ્યામાં સાધુઓ ઉતર્યા હોય અને શક્ય છે કે ગામેગામ મુસાફરી કરનારા મુસાફરો પણ આવી જગ્યાઓમાં ઉતર્યા હોય. એટલે રાત્રે બહાર જવામાં અંદર આવવામાં એ બધા સાથે અંધારામાં અથડાઈ જવાનું બને એ શક્ય જ છે. માટે આવા સ્થાનોમાં કા.પ્ર. લઈ ન શકાય. એમ જ્યાં ઘણા થાંભલાદિ હોય ત્યાં પણ અથડાઈ જવાનું બને એટલે ત્યાં પણ કા.પ્ર. ન લેવા.) वृत्ति : तेषां च निर्गच्छतां यद्येते व्याघाता भवन्ति ततश्च निवर्त्तन्ते-न गृह्णन्ति कालं ॥ के च ते व्याघाता: ? -
:
* F
=
=
. “fછે.'
૭૦૪ .