________________
શ્રી ઓઘડ , કે પછી થાંભલા સાથે અથડાવું... .વસતિમાંથી નીકળતા કે વસતિમાં પ્રવેશતા આ રીતે જે અથડાવાનું બને તે તેવા પ્રકારનો રહ્યું નિર્યુક્તિ વ્યાઘાતકાલ કહેવાય. (આવી પરિસ્થિતિમાં કાલ ગ્રહણ ન લેવાય, ન લઈ શકાય એટલે આ વ્યાઘાતકાલ છે. જે સ્થાનમાં ભાગ-૨ મુસાફરો હોય, એ વિદેશી કહેવાય.)
તથા જયાં આચાર્ય શ્રાવકાદિને ધર્મકથા કરે તે પણ વ્યાઘાતકાલ. (કા.પ્ર. લઈને આચાર્ય પાસે સૂત્રાદિ લેવાના હોય | ૭૦૩ IL N છે. અહીં આચાર્ય ધર્મકથામાં લીન હોવાથી તે સુત્રાદિ ન આપી શકે અને એટલે કા.પ્ર. લેવાની ક્રિયા નિરર્થક બની રહે.
વળી શ્રાવકોની હાજરીના લીધે પણ કા.પ્ર.ની લેવાની ક્રિયા નિરર્થક બની રહે.)
આ પરિસ્થિતિમાં કાલગ્રહણ પણ ન થાય, કાલવેલાનું નિરૂપણ કરવા માટેની પૃચ્છા પણ ન થાય. F મો.નિ.: વીવારે તો હિં Mિ તસેવ તે નિયંતિ |
निव्वाघाते दुन्नि उ पुच्छंती काल घेच्छामो ॥६४२॥ एवं घशालायां व्याघाते सति तृतीयस्तयो:-कालग्राहिणोः उपाध्यायादिर्दीयते येन तस्यैवाग्रतो बाह्यत एव निवेदयन्ति सन्दिशापयन्ति च । अथ निर्व्याघातं भवति-न कश्चिद् घङ्घशालायां धर्मकथादिर्वा कालव्याघात: वैदेशिकादिव्याघातो वा, ततश्च निर्व्याघाते सति द्वावेव निर्गच्छतः एकः कालग्राहकः अपरो दण्डधारी, पुनश्च तौ
I:
૭૦૩ II