SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ E = * શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ 'E પ્રશ્ન : પણ ક્યારે ફરે ? ઉત્તર : સીધી વાત છે કે જ્યારે તે સ્થાનમાં ભિક્ષાવેળા થાય ત્યારે ફરવું. (પૂર્વના કાળના સાધુઓ બપોરે ગોચરી જવાના સમય પૂર્વે “શું લાવવાનું છે? કેટલું કોને માટે ક્યાંથી લાવવાનું છે? | M વગેરે બાબતોને મનમાં સ્થિર કરવા માટે ઉપયોગનો કાઉસ્સગ્ન કરે. એ માટે પ્રથમ ઉપયોગ કરવાની રજા માંગે. w હવે પરગામમાં ગોચરી ફરનારા સાધુની વિધિને કહે છે. (અત્યારે આદેશ ભલે સવારે લેવાઈ જાય છે, પણ નીકળતાં જ પહેલાં ઉપયોગ = વિચાર તો કરી જ લેવો જોઈએ કે શું શું કેટલું લાવવાનું છે? કયા વિસ્તારમાં જવાનું છે ? આચાર્ય ગ્લાનાદિ માટે કોઈ વિશેષ જરૂરી ચીજ કઈ છે ?). F ૩૮૨ / = = = = ' વૃત્તિ : તમે વાદओ.नि. : पुरतो जुगमायाए गंतूणं अन्नगामि बाहिठिओ । तरुणे मज्झिमथेरे नव पुच्छाओ जहा हिट्ठा ॥४३२॥ पुरतो युगमानं निरीक्षमाणो 'गत्वा' अन्यग्रामं संप्राप्य बहिर्व्यवस्थितः पृच्छति-किं विद्यते भिक्षावेलाऽत्र ग्रामे उत म वी न?, कान् पृच्छतीयत आह - तरुणं मध्यमं स्थविरं, एकैकस्य त्रैविध्यान्नव पृच्छाः कर्त्तव्याः, यथाऽधस्तात् = he is 5 ૩૮૨ || 5
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy