SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सोध નિર્યુક્તિ भाग-२ मो णं स ॥ ५१६ ॥ म ण समय जगडे, खोछो परिश्रम पडे से मारे शून्यगृह हेवड्डुलिा उपाश्रयना जार... शुद्धि रवानी वात हर्शावी छे... આવા કોઈક કારણો હોવા જોઈએ.) - ઉપાશ્રયમાં જુદું કરાય, તો જીવોને ક્યાં મૂકવા ? તેની વિરાધનાની સંભાવના રહે. म वृत्ति : एवं तस्य प्रत्युपेक्ष्यमाणस्य कदाचित्संसक्तं भवति ततः किं करोतीत्यत आहओ.नि. : संसत्तं तत्तोच्चि परिद्वावित्ता पुणो दवं गिण्हे । कारण मत्तय गहिअं पडिग्गहे छोदु पविसणया ॥५०६ ॥ भ यदि तत्र संसक्तं भक्तं पानकं वा भवेत्ततोऽस्मादेव स्थानात्परिस्थाप्य पुनरप्यन्यद्द्रवं (द्रव्यं) गृह्णाति तथा भ ग्लानादिकारणेन च मात्रके यद्गृहीतमासीत्तत्पतद्ग्रहे प्रक्षिप्य प्रविशति यतस्तस्य साधुभिराख्यातं यदुत ग्लानस्यान्यल्लब्धमतो निष्कारणं मात्रकोपयोगं परिहरन् पतद्ग्रहे प्रक्षिप्य प्रविशति, निष्कारणमात्रकोपयोगे च प्रमादी ओ भवति । एवमसौ परिशुद्धे सति भक्ते प्रविशति उपाश्रयं । ચન્દ્ર. : પ્રશ્ન ઃ આ રીતે સાધુ ભોજનનું પ્રત્યુપેક્ષણ કરે, ત્યારે ક્યારેક એવું બને કે તે વસ્તુ જીવ સંસક્ત હોય. તો પછી સાધુ શું કરે ? (અલબત્ત ઉપર કહી જ દીધું છે કે “તે ભક્તને પરઠવીને પછી ઉપાશ્રયમાં પ્રવેશે' એટલે આ પ્રશ્ન આમ તો અસ્થાને છે. છતાં આ વિધિ વિશેષથી બતાવવા માટે ફરીથી આ પ્રશ્ન ઊભો કરાયો છે.) णं स म हा ॥ ५१६ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy