SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ I ૩૪૯ો. ઝઘડો કરનાર સાધુ બધાય સાધુઓને અપ્રિય બને અને એટલે તે બધા વડે એકાકી કરાય. શ્રી ઓધ આમ આ બધા કારણોસર એ સાધુ એકાકી ફરે. ભાગ-૨ | એમાં એ ઉપદેશથી એકલો ફરે કે ઉપદેશ વિના એકલો ફરે. ઉપદેશથી એટલે કે ગુરુની રજાથી એકલો ફરે. અને અનુપદેશથી એટલે કે ગુરુની રજા વિના એકલો ફરે. (ગુરુ આમ || તો આવા ખોટા કારણોસર એને એકલા ફરવાની છૂટ ન આપે. પણ કેટલીકવાર ના છૂટકે અપવાદ માર્ગે છૂટ આપવી પડે. મને - હા ! ગોચરી દુર્લભ હોવી અને આત્મલબ્ધિક હોવું... આ બે પુષ્ટ કારણો છે. એમાં ગુરુ સામે ચાલીને રજા આપે એ / પણ શક્ય છે.) સંઘાટક દ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : इदानीमुपकरणद्वारमुच्यते - ओ.नि.भा. : सव्वोवगरणमादाय असहू आयारभंडगेण समं । नयणं तु मत्तगस्सा न य परिभोगो विणा कज्जे ॥२२७॥ तत्रोत्सर्गतः सर्वमुपकरणमादाय भिक्षागवेषणां करोति, अथासौ सर्वेण गृहीतेन भिक्षामटितुमसमर्थस्तत ': ૩૪૯.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy