SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એ ભોજન અવિધિથી - અસામાચારીથી ગ્રહણ કરાયેલું હોવા છતાં વિધિપૂર્વક વપરાયું હોય, સમાનરસવાળુ કરીને શ્રી ઓઘ વાપર્યું હોય તો એ ગુરુ વડે રજા અપાય છે. નિયુક્તિ કે ભાગ-૨ એ સિવાયના બાકીના બે ભાગા બીજા-ચોથો એ અનુજ્ઞા અપાયેલા નથી. જે સાધુ વિધિગૃહીત અને કાક-શગાલાદિ રૂપ અવિધિમુક્ત ભોજન બીજા સાધુને ખપાવવા આપે અને જે એવું ભોજન ૬૪૭ ૪ ખપાવવા લે, તે બેયને ગચ્છની બહાર કાઢી મૂકવા. એમ અવિધિગૃહીત અને અવિધિમુક્ત ભોજન જે બીજાને ખપાવવા આપે અને જેઓ ખપાવવા લે, તે બેયને પણ * ગચ્છમાંથી કાઢી મૂકવા. જ હવે જો એ બંને ગુરુ પાસે ઉપસ્થિત થઈને કહે કે “અમે ફરી આ દોષ નહિ સેવીએ” તો પછી આ રીતે ઉપસ્થિત થયેલા જ ' દાતા અને ગ્રહીતા બેયને ગચ્છમાં રાખી શકાય. ગુરુ કલ્યાણકનું પ્રાયશ્ચિત્ત આપે અને તે પ્રાયશ્ચિત્ત પણ તે બેયનો તિરસ્કાર કરીને આપે. કે “તમારે ફરી આ રીતે ન કરવું.” પ્રશ્ન : તે ગુરુ આવા સામાન્ય દોષ માટે આટલી બધી સખ્તાઈ શા માટે કરે ? ઉત્તર : તે સાધુઓ ફરીથી એ પાપ ન સેવે. તે માટે આચાર્ય આ પ્રમાણે કરે. આવી સખ્તાઈના કારણે પછી ભવિષ્યમાં તે સાધુઓ પાપ સેવતા ગભરાય. કં = 's | ૬૪૭I. F Eો
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy