________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥ १५५॥
5
न भवति ततो व्यत्सज्य महर्तमानं तिष्ठेद येन ते कमयः स्वयमेव परिणमन्ति।
यन्द्र. वे छायाम पोसिश' में पार्थनु व्याण्यान ४२छे.
ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૮૫ : ટીકાર્થ : કરમિયાથી વ્યાપ્ત પેટવાળો જો આ સાધુ હોય તો તો નીકળેલી વૃક્ષછાયામાં સ્પંડિલ બેસે. હવે જો છાયા ન હોય તો તડકામાં વોસિરાવીને પછી મુહર્ત સુધી પોતાના શરીરની છાયા અંડિલ ઉપર પડતી રહે એ રીતે ઉભો રહે કે જેથી એટલીવારમાં કરમિયાઓ જાતે જ મૃત્યુ પામે. (જો જતો રહે તો તડકાના કારણે વહેલા મરે, એનો દોષ સાધુને લાગે.)
वृत्ति : किं चासौ करोतीत्यत आह - ओ.नि. : उवगरणं वामे उरुगंमि मत्तं च दाहिणे हत्थे ।
तत्थऽन्नत्थ व पुंछे तिहिं आयमणं अदूरंमि ॥३१८॥ 'उपकरणं' रजोहरणदण्डकादि वामे ऊरुणि स्थापयेत्, मात्रकं च दक्षिणे हस्ते स्थापयति, प्रोञ्छनं च अपानस्य तत्रान्यत्र वा करोति, यदि कठिनं पुरीषं ततस्तत्रैव प्रोञ्छयति, अथ श्लथं ततोऽन्यत्र, 'तिर्हि आयमणं'ति त्रिभिश्चुलुकैनिर्लेपनं करोति, अदूरंमित्ति स्थण्डिलस्यासन्नप्रदेशे निर्लेपनीयमिति ।
कि
।
॥१५५॥