________________
છે
ઓઘનિયુકિત-૨૭૧ : ગાથાર્થ : આ (ચાર) અનાદેશો છે. કેમકે અંધારામાં તો સૂર્ય ઉગ્યા છતાં ન દેખાય. (શેષ શા શ્રી ઓઘ-થી
ટીકાર્થથી સ્પષ્ટ થશે.) નિર્યુક્તિ ભાગ-૨
ટીકાર્થ : ઉપર બતાવેલા ચારેય મતો ખોટા પક્ષ છે, એટલે કે એમનો અભિપ્રાય બરાબર નથી. કેમકે સૂર્ય ઉગી ગયો
હોય તોય ઉપાશ્રયમાં ગાઢ અંધકારમાં હાથની રેખા ન દેખાય તેવું પણ બને. એટલે સૌથી વધુ પ્રકાશવાળો ચોથો મતપણ | ૪૫] ખોટો છે. બાકીના ત્રણ પક્ષ તો ચોથા કરતા ઓછા પ્રકાશમાં પ્રતિલેખના કરનારા હોવાથી એટલે કે અંધારાવાળા હોવાથી
જ જ દોષવાળા તરીકે સમજી લેવા. (આશય એ છે કે ચાર મતમાં ચોથો મત સૌથી વધુ પ્રકાશમાં પ્રતિલેખના માનનારો બને # છે. પણ એ જે એમ કહે છે કે “હાથની રેખા દેખાય, ત્યારે પ્રતિલેખન કરવું” એ બરાબર નથી. કેમકે ઘણીવાર એવું બને ,
કે અમુક ઉપાશ્રયો અંધારાવાળા હોય તો છેક સૂર્યોદય થયા પછી તેમાં અંધારુ હોવાના કારણે હાથની રેખા ન દેખાય, અને | તો પછી સૂર્યોદય પછી પણ પ્રતિલેખન ન કરી શકાય. આમ રેખા દેખાવાનું ગણિત કોઈક ચોક્કસ સમય સૂચવી શકતું નથી. |
એટલે આમાં તો પ્રતિલેખનનો સમય અનિશ્ચિત જ બની રહે. માટે આ મત યોગ્ય નથી. હવે જ્યારે આ ચોથો મત કે જે બાકીના ત્રણ મતની અપેક્ષાએ વધુ પ્રકાશમાં પ્રતિલેખના માનનારો છે. તે પણ ખોટો હોય તો બાકીના ત્રણ મતો તો ચોથાની અપેક્ષાએ ઓછા પ્રકાશમાં જ પ્રતિલેખનાના મતવાળા હોવાથી એ ખોટા સાબિત થઈ જ જાય છે.)
પ્રશ્ન : તો પછી કઈ વેળામાં પ્રતિલેખના કરવી ? ઉત્તર : મુહપત્તિ, ઓઘો, ઓઘાની ઉપરની નિષઘા (ઓધારિયું), ચોલપટ્ટો, એક ઉનના કપડો (કામળી) અને બે - 1 કપ
૬
=
he is