SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ is શ્રી ઓઘ. નિર્યુક્તિ 'b આ E છે. તેમાં પ્રાણી એટલે પૃથ્વી વગેરે લેવા અને ધૂળ તો નીચે ઉંઘતા સાધુના શરીર ઉપર લાગે, એટલે આ બધાના રક્ષણ માટે પટ્ટકનું ગ્રહણ કરવાની રજા છે. ભાગ-૨! આ પટ્ટ ચાર છે. એમાં સંથારો અને ઉત્તરપટ્ટો બે તો કહી જ ગયા. ત્રીજો પટ્ટ ઓઘાની બાધનિષઘા રૂપ છે. . (ઓધારિયું) ચોથો સુતરનો જ બનેલો ઓઘાની અભ્યન્તરનિષઘા રૂપ છે. (નિષેથિયું) || ૮૦૯ ને.' આ ચારેય પટ્ટ પ્રાણીના સંરક્ષણ માટે ગ્રહણ કરાય છે. તેમાં ષટ્રપદી (અત્યંત ઝીણા ત્રસજીવ વિશેષો)ના સંરક્ષણ માટે ઉનના સંથારાની ઉપર સુતરાઉ વસ્ત્ર = ઉત્તરપટ્ટો પાથરવો કે જેથી શરીર અને કામળીમય સંથારાના સંઘટ્ટા વડે ષપદીઓની વિરાધના ન થાય. (શરીરમાં સવા વગેરે અત્યંત ઝીણા ત્રસ જીવો ઉત્પન્ન થતા હોય છે. હવે જો એ શરીર સાથે સીધા ઉનના સંથારા ઉપર ઉંઘાય, તો એ બેનું સંઘર્ષણ થવાથી જ જીવો મરવાની શક્યતા રહે.) वृत्ति : इदानीमभ्यन्तरक्षौमनिषद्याप्रमाणप्रतिपादनायाह - ओ.नि. : रयहरणपट्टमेत्ता अदसागा किंचि वा समतिरेगा । एकगुणा उ निसेज्जा हत्थपमाणा सपच्छागा ॥७२७॥ स रजोहरणपट्टकोऽभिधीयते यत्र दशिका लग्नाः तत्प्रमाणा 'अदशा' दशिकारहिता क्षौमा रजोहरणाभ्यन्तरनिषद्या ક = k “s ૯ો. -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy