________________
જ
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
'P
|
=
૨૬૮
=
=
=
પછી આ સાધુ લેપ લેવા જાય. લેપ લઈ લીધા બાદ લેપ ઉપર વસ્ત્ર ઢાંકી, ત્યારબાદ એ વસ્ત્ર ઉપર રૂ મૂકી પછી તેની ઉપર રાખ નાંખે.
પ્રશ્ન : આવું શા માટે કરે ?
ઉત્તર : ત્રસજીવોની રક્ષા માટે. (જો એ લેપ ખુલ્લો લઈ જાય તો ઉડી ઉડીને પડનારા મચ્છર-માખી વગેરે જીવો કદાચ એમાં પડીને, ચોંટીને મરી જાય. પણ એના ઉપર ક્રમશઃ વસ્ત્ર, રૂ અને રાખ ઢાંકી હોવાથી હવે એ ત્રસજીવો સીધા લેપમાં જ પડે જ નહિ એટલે કોઈ વિરાધના ન થાય.) । वृत्ति : इदानीं यदुक्तं प्रेरकेणासीत् यदुत सागारिकगन्त्र्यां लेपग्रहणं न कार्यं यतोऽसौ शय्यातरपिण्डो वर्त्तत इति, - ત~તિવેથાથાદ - ૩ મો.નિ. : વચ્ચે ય હિદું સાવુિi તુ કદમા !
तत्थेव होइ गहणं न होइ सो सागारिअपिंडो ॥३८४॥ व्रजता साधुना लेपग्रहणार्थं यदि दृष्टं सागारिकसंबन्धि द्विचक्रं - गन्त्रिका अभ्यासे-समीपे ततस्तत्रैव ग्रहणं कर्त्तव्यं न भवत्यसौ सागारिकपिण्ड:-शय्यातरपिण्डोऽसौ न भवति ।
=
= '
I; ii ૨૬૮ .