SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ ण મ || ૧૦૦ || મ T મા म ण ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૯૪ : ટીકાર્થ : ભમરીના ઘરની અને કરોળીયાની જાળની ત્રણ પ્રહર સુધી રાહ જુએ, જો Æ એટલી વારમાં એ પાત્રા ઉપરથી તે ઘર કે જાળ નીકળી જાય તો તો સારું જ છે. પણ જો ત્રણ પ્રહર રાહ જોવા છતાં પણ મ તે ભમરીધર કે કરોળીયાની જાળ દૂર ન થાય તો પાત્રા કે પાત્રસ્થાનકના જેટલા ભાગમાં એ ઘર કે જાળ હોય, એટલો જ ભાગ છેદી નાંખી પરઠવી દેવો. બાકીના પાત્રાદિનો ઉપયોગ કરી લેવો. स्म संचिक्खावेत्तु = प्रतिपाल्य, यदि तावत्याऽपि वेलया नापैति ततः पात्रकस्थापनादेस्तावन्मात्रं छित्त्वा परित्यज्यते । 'सव्वं वावि विर्गिचति' अन्येषां वा पात्रकस्थापनादीनां सद्भावे सर्वमेव तत्पात्रकस्थापनादि परित्यजति । 'पोराणं मट्टिअं ताहे 'त्ति अथ तत्कोत्थलकारिगृहकं न सचेतनया मृत्तिकया कृतं किन्तु पुराणमृत्तिकया ततस्तां पुराणां मृत्तिकां 'ताहे 'त्ति तस्मिन्नेव प्रतिलेखनाकालेऽपनयति यदि तत्र कृमिकास्तया न प्रवेशिता इति । | भ | ગ હા, જો સાધુ પાસે બીજું પાત્રસ્થાપનક કે બીજુ પાત્રુ હોય તો તો પછી એ માટી ઘર કે જાળ વાળા પાત્રાસ્થાપનકાદિને આખું ને આખું જ પરઠવી દે, એને છેદવાનું કામ ન કરે. (આ રીતે એ ભાગ છેદીને પરઠવી દેવાથી એ સચિત્ત માટીને સ્પર્શ કો કરવા વગેરે રૂપ વિરાધના કરવી ન પડે, અને એ જીવો પણ સુરક્ષિત રહે. વસ્ત્રાદિમાં પણ જેટલા ભાગમાં નિગોદ થયેલ હોય, એટલો ભાગ છેદીને દૂર કરવાથી બાકીના વસ્ત્રમાં નિગોદ થતી અટકે, એનો વપરાશ કરાય અને નિગોદની વિરાધનાનો દોષ પણ ન લાગે.) હવે જો તે ભમરીનું ઘર ચિત્ત માટી વડે બનાવાયેલું ન હોય પરંતુ જૂની અચિત્ત માટી વડે બનાવાયેલું હોય તો પછી म મા स्प || ૧૦૦ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy