________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥
७८॥
म
स
‘एवं' उक्तेन प्रक्रमेण परिष्ठापनार्थं विनिर्गतस्य यदि 'सञ्जा' पुरीषोत्सर्जने बुद्धिर्भवेत् 'तत्कथं ?' किं तत्र कर्त्तव्यमिति, अत आह- 'निसिरेज्ज' व्युत्सृजेत्, अथवा किमत्र प्रष्टव्यं ?, धुवमाहारानीहारो भवति, ततश्च स्थण्डिले व्युत्सृजनं कर्त्तव्यं,
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૬૧૯ : ટીકાર્થ : પ્રશ્ન : ઉપર બતાવેલા ક્રમ પ્રમાણે વધેલ ગોચરી પરઠવવા માટે નીકળેલા સાધુને જો અંડિલ વોસિરાવવાની બુદ્ધિ થાય અર્થાત્ ઠલ્લે જવાની શંકા થાય તો શું કરવું ?
त्त२ : तो स्थाउस ४६ व.
અથવા તો આમાં પુછવા જેવું શું છે ? એ નક્કી વાત છે કે આહાર કરવાથી નિહાર થાય અને એટલે નિર્દોષભૂમિમાં भणोत्सर्ग ४२वो. (8d xg)
वृत्ति : तत्र स्थण्डिलं पूर्वमणितमेव, तथाऽऽह - ओ.नि. : थंडिल्ल पुव्वभणियं पढमं निद्दोस दोसु जयणाए ।
नवरं पुण णाणत्तं भावासन्नाए वोसिरणं ॥६२०॥ स्थण्डिलं पूर्वभणितमेव, यदुत अनापातं असंलोकं १ अनापातं ससंलोकं २ सापातमसंलोकं ३ सापातं ससंलोकं
ETONE