________________
ચન્દ્ર, : પ્રશ્ન : આ દંડક વડે = યષ્ટિ વડે શું કામ પડે ? શ્રી ઓથનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૭૪૧ : ટીકાર્થ : ઉત્તર : દુષ્ટ પશુઓ, કુતરાઓ, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે યષ્ટિ લેવાય ભાગ-૨
of છે. તથા જે કાદવવાળો પ્રદેશ હોય, જે વિષમઃખાડા-ટેકરાવાળો પ્રદેશ હોય એ બધામાં રક્ષણ મેળવવા માટે યષ્ટિ જરૂરી
| ૮૨૧ ||
5 દ
તથા પાણીની અંદર રક્ષણ મેળવવા માટે યષ્ટિગ્રહણ કરાય. તથા યષ્ટિ તપ અને સંયમને સાધી આપનારી કહેવાઈ છે. वृत्ति : कथं तपःसंयमसाधिका ? इत्यत आह - ओ.नि. : मोक्खट्ठा नाणाई तणू तयट्ठा तयट्ठिया लट्ठी ।
રિો નહોવચારો વારVIતક્ષાર, તા II૭૪રા. मोक्षार्थं ज्ञानादीनि इष्यन्ते, ज्ञानादीनां चार्थाय तनुः-शरीरमिष्यते, तदर्था च यष्टिः शरीरार्थेत्यर्थः शरीरं यतः यष्ट्याद्युपकरणेन प्रतिपाल्यते, अत्र च कारणतत्कारणेखूपचारो दृष्टो यथा घृतं वर्षति अन्तरिक्षमिति, एवं मोक्षस्य ज्ञानादीनि कारणानि ज्ञानादीनां च तनुः कारणं शरीरस्य च यष्टिरिति ।
ક = = ક
=
ચન્દ્ર, : પ્રશ્ન : યષ્ટિ તપ અને સંયમને સાધી આપનારી શી રીતે કહેવાય ?
Ti ૮૨૧ |