SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ || ૮૫ || UI णं स UT भ ग ટીકાર્થ : જેઠ માસમાં, આષાઢમાં અને શ્રાવણ માસમાં જ્યાં સુધી હજી પણ છ અંગુલ વડે પોરિસી પૂરી ન થઈ હોય ત્યારે ચરમ પોરિસી થાય. ભાદરવો આસો અને કારતક આ ત્રણ મહિનાઓ રૂપ બીજી ત્રિકમાં આઠ અંગુલ વડે જ્યાં સુધી પોરિસી પૂરી ન થઈ હોય ત્યારે ચરમ પોરિસી થાય. માગશર, પોષ, માઘ આ ત્રણ મહિના રૂપ ત્રીજી ત્રિકમાં જ્યાં સુધી દશ અંશુલ વડે હજી પણ પોરિસી પુરાઈ ન હોય ત્યારે ચરમપોરિસી થાય. ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ત્રણ મહિના રૂપ ચોથી ત્રિકમાં જ્યાં સુધી આઠ અંગુલ વડે પોરિસી પૂર્ણ ન થઈ હોય ત્યારે ચરમપોરિસી થાય. uj UT (દા.ત. અષાઢ પુનમે બે પાદ = ૨૪ અંગુલની છાયા હોય ત્યારે પોરિસી આવે છે. એટલે જ્યારે અષાઢ પુનમે ૨૪+૬ = ૩૦ અંગુલની છાયા હોય, ત્યારે પાત્રાપોરિસી આવી જાય. સૂર્ય આગળ વધે, એમ અંગુલ ઘટે એમ કરતાં જ્યારે ૨૪ મ અંગુલ થાય ત્યારે પચ્ચ પોરિસી આવે..) આ ચરમપોરિસીમાં પાત્રાઓ પ્રતિલેખન કરાય. वृत्ति : स च पात्रकप्रत्युपेक्षणासमये पूर्वं एनं व्यापारं करोतीत्यत आह - યોનિ : उवउंजिऊण पुव्वं तल्लेसो जइ करेइ उवओगं । सोएण चक्खुणा घाणओ य जीहाऍ फासेणं ॥ २८८ ॥ 'उपयुज्य' उपयोगं दत्त्वा पूर्वमेव, यदुत मयाऽस्यां वेलायां पात्रकाणि प्रत्युपेक्षणीयानीत्येवमुपयुज्य पुनः 'तल्लेश्य A 1 ओ म || ૮૫॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy