SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓથનિયુક્તિ કે ભાગ-૨ | | ૭૭૪ || કોઈક સાધુ લબ્ધિ વિનાનો હોય, તો તેને પણ ગોચરી લાવીને અપાય. પણ એ તો પાત્ર વિના આપવી શક્ય નથી, જ આ કારણસર પાત્રકનું ગ્રહણ થાય છે. પાત્રકનું પ્રમાણપ્રમાણ કહેવાઈ ગયું. वृत्ति : इदानीं पात्रबन्धप्रमाणप्रमाणं प्रतिपादयन्नाह - ओ.नि. : पत्ताबंधपमाणं भाणपमाणेण होइ कायव्वं । जह गंठिमि कयंमि कोणा चउरंगुला हुंति ॥६९५॥ पात्रबन्धप्रमाणं भाजनप्रमाणेन भवति विज्ञेयं सर्वथा, यथा ग्रन्थौ 'कृते' दत्ते सति कोणौ चतुरङ्गलप्रमाणौ भ भवतस्तथा कर्त्तव्यं । ચન્દ્ર. * હવે ઝોળીનું પ્રમાણપ્રમાણ બતાવવા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૬૯૫ : ટીકાર્થ : પાત્રબંધનું પ્રમાણ સર્વ પ્રકારે ભાજનના પ્રમાણ વડે જાણવા યોગ્ય છે. એટલે કે ઝોળીનું કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. પાત્ર જેટલું મોટું એ પ્રમાણે ઝોળી પણ મોટી.... ટૂંકમાં પાત્રા ઉપર ઝોળી વીંટાળીને ગાંઠ લગાડતા છતાં બે ય કોણા ચાર અંગુલ પ્રમાણવાળા બાકી રહે તે રીતે ઝોળીનું પ્રમાણ કરવું. C ૭૭૪
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy