SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ * || ૫૭૧ || મ UT ચન્દ્ર. : પ્રશ્ન : આ સાધુઓ શા માટે માંડલીની બહાર વાપરે ? માંડલીમાં ન વાપરે ? f ઓઘનિર્યુક્તિ-૫૫૦ : (૧) આગાઢ યોગ એટલે કે ગણિના યોગ. તેમાં રહેલા જે સાધુઓ હોય તેઓ માંડલીમાં ન વાપરે. (૨) અસાંભોગિક સાધુઓ અન્ય કોઈક કારણસર સાથે રહ્યા હોય તો તેઓ પણ જૂદુ વાપરે. (૩) આત્માર્થિકો - પોતાની ગોચરી પોતે જ લાવીને વાપરવાના અભિગ્રહ વાળાઓ પણ જૂદી ગોચરી વાપરે. (૪) મહેમાનો પણ જૂદી ગોચરી વાપરે. પ્રશ્ન : મહેમાનો શા માટે જૂદી ગોચરી વાપરે ? ઉત્તર ઃ તેઓ વિહાર કરીને આવેલા હોય, થાકેલા હોય એટલે તેમને પ્રાયોગ્ય વસ્તુ પહેલેથી જ પૂરતા પ્રમાણમાં આપી મેં દેવાય. એટલે તેઓ પણ એકલા જ વાપરનારા બને. { मो (૫) નૂતનદીક્ષિતો - માંડલીમાં પ્રવેશ ન પામેલા સાધુઓ સાગારિક-ગૃહસ્થ-સંસારી જ હોવાથી તેઓ જૂદું વાપરે. (૬) પ્રાયશ્ચિત્તવાળાઓ માંડલીથી જૂદા જ રહી વાપરે. કેમકે તેઓનું ચારિત્ર શબલ-દોષિત છે. (માટે જ તો પ્રાયશ્ચિત્ત આપેલ છે.) અને શબલચારિત્રવાળાઓ સાથે ગોચરી ન વપરાય. એટલે તેઓ જુદી ગોચરી વાપરે. (પ્રાયશ્ચિત્ત કરી લે, પછી એમની સાથે વપરાય.) (૭) બાલ અને વૃદ્ધો પણ અસહિષ્ણુ હોવાથી વહેલા જ વાપરી લે, એટલે તેઓ પણ એકલા જ વાપરનારા હોય. (બધી म UT भ व आ H म મા 11409 11
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy