SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ 'મ શ્રી ઓઘ- હ્યુ णं નિર્યુક્તિ ભાગ-૨ स || ૫૭૨ || || ण T ગોચરી આવ્યા બાદ માંડલી બેસે, એમાં ઘણું મોડું થાય. એટલા કાળ સુધી આ બાલાદિને ધીરજ ન રહે, એટલે એમને વહેલા વપરાવી દેવાય.) આ વગેરે સાધુઓ માંડલીમાં નહિ વાપરનારા છે. ગાથામાં લખેલા આવિ શબ્દથી કોઢ રોગ વગેરેથી પીડાયેલા સાધુઓ લેવા. તેઓ પણ માંડલીમાં ન વાપરે પરંતુ જૂદું જ વાપરે. वृत्ति : ते च भुञ्जानाः सन्त आलोके भुञ्जते, स चालोको द्विविधो भवतीत्येतदेवाह - ओ. नि. : दुविहो खलु आलोको दव्वे भावे य दव्वि दीवाई । सत्तविहो पुण भावे आलोगो तं परिकहेऽहं ॥ ५५१ ॥ द्विविध आलोको -द्रव्यालोको भावालोकश्च तत्र द्रव्यालोकः प्रदीपादिः, भावविषयः पुनरालोकः सप्तविधः, तं च कथयाम्यहं तत्र भावालोकस्येयं व्युत्पत्तिः - आलोक्यते इत्यालोकः-स्थानदिगादिनिरूपणमित्यर्थः । ચન્દ્ર. : આમ આ સાધુઓ માંડલી બહાર વાપરે, પણ તેઓ આલોકમાં વાપરે. તે આલોક બે પ્રકારે છે એ જ વાતને હવે કહે છે. ઓઘનિર્યુક્તિ-૫૫૧ : ટીકાર્થ : બે પ્રકારનો આલોક છે. દ્રવ્યાલોક અને ભાવાલોક. તેમાં દ્રવ્યાલોક પ્રદીપાદિ છે અને મા 阿 भ f 11492 11
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy