________________
s*
P
*
*
*
તથા સ્પર્શેન્દ્રિય વડે ઉપયોગ આપે. ક્યારેક એવું બને કે તે પાત્રાદિમાં ઉંદર વગેરે પ્રવેશેલો હોય, અને તેના શ્રી ઓઘ
નિઃશ્વાસનો વાયુ શરીર ઉપર લાગે. (બહારથી પાત્રાદિને સ્પ, અને અંદર રહેલા ઉંદરના નિઃશ્વાસનો વાયુ હાથ ઉપર લાગે નિયુક્તિ કરી
તો એનાથી પણ ખબર પડી જાય કે અંદર ઉંદરાદિ છે. એ પછી ઉચિત પ્રવૃત્તિ કરી શકાય છે.) ભાગ-૨
આમ આ પ્રમાણે ઉપયોગ આપીને પછી પાત્રાઓનું પ્રતિલેખન કરે. II ૮૮ |
वृत्ति : इदानी भाष्यकृत्किञ्चिद्व्याख्यानयन्नाह - FE મો.નિ.મી.: પત્નેિળિયા વાળે gિ વેચ્છાએ તુ છિન્ને !
पायस्स पास बिट्ठो सोयादुवउत्त तल्लेसो ॥१७४॥ प्रत्युपेक्षणाकाले 'फिटिते' अतिक्रान्ते एक कल्याणकं यतः प्रायश्चित्तं भवति अत: पूर्वमुपयोगं प्रत्युपेक्षणाविषयं करोति । किंविशिष्टोऽसौ उपयोगं करोतीत्यत आह-'पायस्स पास बिट्ठो' पात्रकस्य पार्वे उपविष्टः श्रोत्रादिभिरुपयुक्तस्तल्लेश्यः-तच्चित्तो भवतीति ।
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ વિષયમાં કંઈક વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૭૪ : ગાથાર્થ : પ્રતિલેખનાકાળ સ્ફિટિત થયે છત્તે કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે. પાત્રાની પાસે
*
*
*
૬
"
-
E