________________
. E F S?
oil
આજુબાજુની સચિત્ત ધૂળના કણો ઉડી ઉડીને ત્યાં પડ્યા હોવાની શક્યતા છે. ઓઘાથી કે છેવટે ઓધારિયાથી પુંજવા દ્વારા શ્રી ઓઘ
એની વિરાધના ઘટાડી શકાય છે.... (૨) ઓઘો એ જાણે મંત્રતંત્ર કરનારાઓનું સાધન લાગે. સાધુ જો નીચે ઘા વડે પૂજે નિર્યુક્તિ
તો ગૃહસ્થ એમ સમજે કે “આ સાધુ કંઈક મંત્રતંત્ર કરે છે અને ગામમાં જો કોઈ અણબનાવ બને તો એ ગૃહસ્થ આ મંત્ર- ભાગ-૨
તંત્રના કારણે એ અણબનાવ થયો હોવાની કલ્પના ય કરે અને જાહેરાત પણ કરે. માટે જ તો ગૃહસ્થની સામે ઓઘાથી પગ II ૯ો
પુજવાનો આચાર નિષિદ્ધ કરાયો છે. એમાં પણ આ બે કારણો વિચારવા. પ્રથમ કારણ વધુ સંગત જણાય છે.)
ઉર્ધ્વસ્થાન કહેવાઈ ગયું. वृत्ति : इदानीं निषीदनस्थानं प्रतिपादयन्नाह - ओ.नि.भा. : संडास पमज्जित्ता पुणोवि भूमि पमज्जिआ निसीए ।
राओ य पुव्वभणिअं तुयट्टणं कप्पई न दिवा ॥१५५॥ 'संदंशं-जङ्गोर्वोरन्तरालं तं प्रमूज्य उत्कुटुकः स्थित्वा पुनर्भुवं प्रमृज्य निषीदेत् । उक्तं निषीदनस्थानं, इदानीं म त्वग्वर्त्तनस्थानं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)-रात्रौ पूर्वोक्तमेव त्वग्वर्त्तनं, दिवा पुनस्त्वग्वर्त्तनं न कल्पते, नोक्तं
મવદ્ધિ,
:
૯