SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ मो શ્રી ઓઘ નિર્યુક્તિ ri ભાગ-૨ જે અલુબ્ધ હોય, ગીતાર્થ હોય, તે ઓછાપર્યાયવાળો હોય તો પણ તે જ માંડલીમાં પીરસે. આ ગ્રન્થ વડે = શબ્દ વડે ત્રીજો ભાંગો કહેવાયો. આ ભાંગો પહેલા ભાંગાના અભાવમાં હોય. તથા આ ત્રીજા ભાંગામાં ગીતાર્થપદનું ગ્રહણ કરેલું હોવાથી એ સમજી લેવું કે જે જે ભાંગામાં અગીતાર્થ પદ હોય તે બધા જ ભાંગા દુષ્ટ જાણવા. જે ગીતાર્થ રત્નાધિક અને અલુબ્ધ હોય તે માંડલીમાં પીરસે. આવું કહેવા વડે પહેલો ભાંગો શુદ્ધ દેખાડ્યો. જ્યાં જ્યાં ॥ ૫૯૮ ॥ મેં લુબ્ધ પદ અને અગીતાર્થપદ હોય તે તે ભાંગો છોડી દેવો. ण અવમરાત્વિક (નાનો સાધુ) પણ જો તે અગીતાર્થ હોવા છતાં લુબ્ધ ન હોય તો અપવાદમાર્ગે શુદ્ધ છે. પ્રથમ ભાંગો તો શુધ્ધ જ છે. (આ ભાંગા આ પ્રમાણે છે. ગીતાર્થ भ રત્નાધિક ** અલુબ્ધ ** म H 기 || ૫૯૮ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy