SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ | E B ક શ્રી ઓઘ-થિ નિયુક્તિ ન ભાગ-૨ | ૨૪૧ | F E ઓઘનિયુક્તિ-૧૯૩ : ટીકાર્થ : જો રથ = ગાડું વ્યવસ્થિત ઉભું ન હોય તો એ પડી જાય અને તેના વડે લેપને ગ્રહણ ચા કરનાર સાધુના મસ્તકાદિનો ભંગ થાય. (ખાડા ટેકરાદિ સ્થાને પડેલા ગાડાના પૈડાના અક્ષમાંથી લેપ કાઢવાનો છે એટલે એમાં | ક્યારેક રથ પડી જવા વગેરેની શક્યતા રહે છે.). વળી સાધુ લેપ કાઢતો હોય અને એ રથ-ગાડું ચાલવા લાગે, તો હાથને નુકશાન પહોંચે. હાથ દબાઈ-પીડાઈ જાય. આ બધી આત્મવિરાધના કહેવાઈ. હવે પ્રવચનોપઘાતને દેખાડતા કહે છે કે યક્ષ એટલે કુતરો. તે આ યક્ષ અષના ભાગને ચાટે, અને આમ એ અક્ષનો ભાગ કુતરા વડે ચટાયેલો હોવાથી એવા સ્થાનથી લેપ લેવામાં પ્રવચનનો ઉપઘાત થાય જ. લોકો બોલવાના કે “આ સાધુઓ કેવા ગંદા છે. કુતરાએ ચાટેલું લે છે.” वृत्ति : इदानीं संयमविराधनां प्रदर्शनायाह - મો.નિ.મા. : THUTIVIમ દળે તિટ્ટાને સંયને વિરારંપાયા महिसरिउम्मुगहरिआ कुंथू वासं रओ व सिया ॥१९४॥ लेपार्थं गमने च आगमने च ग्रहणे च लेपस्य संयमविराधना भवति, कथं ? 'महिसरिउम्मुगहरिआ कुंथु'त्ति तत्र गच्छतो मही सचित्ता भवति, तथा सरिदुत्तरणेऽप्कायविराधना भवति, तथा ग्रहणे चाग्निविराधना भवति, स हि गृह्णन * કં = "is II ૨૪૧ II - E.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy