SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ E F = S b S = = = E = ઓઘનિર્યુક્તિ-૬૬૯ઃ ટીકાર્થ : ઉપધિ બે પ્રકારે છે : (૧) ઓઘોધિ (૨) ઉપગ્રહોપધિ. શ્રી ઓઘણું નિયુક્તિ , તે એકેક ઉપધિ બે પ્રકારે છે : (૧) ગણના પ્રમાણ વડે (૨) પ્રમાણ પ્રમાણ વડે. ભાગ-૨ કહેવાનો ભાવ એ છે કે ઓઘોધિ ગણનાપ્રમાણ વડે અને પ્રમાણ પ્રમાણ વડે બે પ્રકારે થાય છે. એમ અવગ્રહોપધિ પણ ગણનાપ્રમાણ વડે અને પ્રમાણપ્રમાણ વડે બે પ્રકારની થાય છે. // ૭૪૭ા જ તેમાં ઓશોપધિ તે કહેવાય કે જે કાયમ માટે સાધુ વડે ગ્રહણ કરાય. જ્યારે અવગ્રહોપધિ (ઉપગ્રહોપધિ) તે કહેવાય " કે જે કોઈક કારણો આવી પડે ત્યારે સંયમની રક્ષા માટે ગ્રહણ કરાય. | ઓઘો પધિનું ગણના પ્રમાણ વડે પ્રમાણ એક, બે વગેરે ભેદવાળું કહેવાનું છે એટલે કે ગણનાપ્રમાણ વડે ઓઘોપધિ એક પ્રકારની, બે પ્રકારની... હોઈ શકે છે. તથા લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ એનું પ્રમાણપ્રમાણ પણ કહેવાનું છે. એમ અવગ્રહોપધિનું પણ એક, બે વગેરે રૂપ ગણના પ્રમાણ અને લંબાઈ-પહોળાઈ વડે પ્રમાણપ્રમાણ કહેવું. (ગણનાપ્રમાણમાં ઉપધિની સંખ્યા કહેવાની છે અને પ્રમાણપ્રમાણમાં ઉપધિનું માપ કહેવાનું છે.) वृत्ति : तत्र ओघोपधिर्जिनकल्पिकानां प्रतिपाद्यते, तत्रापि गणणाप्रमाणतः प्रतिपादयन्नाह - ओ.नि. : पत्तं पत्ताबधो पायट्ठवणं च पायकेसरिया । पडलाइं रयत्ताणं च गुच्छओ पायनिज्जोगो ॥६७०॥ = = = = ( * 5 = * = * hu ૭૪૭ = !
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy