________________
શ્રી ઓધ, થિ
ગ્રહણ ન કરાય.
નિર્યુક્તિ
| તથા પ્રવેશ કર્યા બાદ ગુરુને વંદન કરવાના સમયે કોઈકની સાથે વાત કરે તો તેનો કાલ હણાઈ જાય. તથા જો મૂઢ |
બને, આવર્તીને વિધિથી વિપરીત રીતે આપે તો પણ કાળ હણાય. તથા શંકાના કારણે તે એ ન જાણે કે, “મેં આવર્તો આપ્યા ભાગ-૨
કે નહિ?” તો પણ કાલ હણાય. (વાંદણામાં આવર્તો આવે છે...તે.) જો ઇન્દ્રિયના વિષયો ખરાબ થાય તો પણ કાલ હણાઈ || ૭૧૪ | N
જાય, અર્થાતુ છેદો-ભેદો વગેરે શબ્દો સાંભળે, જો અનિષ્ટ ગંધ થાય, જ્યાં ગંધ છે ત્યાં રસ પણ છે એટલે એમાં રસ પણ જ સમજી લેવો, તથા જો વિકરાળ રૂપ જુએ, અકસ્માત પત્થરનો અભિઘાત થાય. આમાંથી કંઈપણ હોય, તો કાલને ગ્રહણ Fાન કરે.
वृत्ति : प्रविष्टश्चासौ किं करोतीत्यत आह - ૩ મો.નિ. : નિલહિયા નમોક્ષ વાવરૂ જ પંચમંત્રણ
पुव्वाउत्ता सव्वे पट्ठवणचउक्कनाणत्तं ॥६५१॥ प्रविशंश्च गुरुसमीपे कालसन्दिशनार्थं यदि निषेधिकां न करोति ततः कालो व्याहन्यते, नमस्कारं च करोति नमो म हा खमासमणाणं, अथैवं न भणति ततः कालव्याघातो भवति, प्राप्तश्चैर्यापथिकाप्रत्ययं 'कायोत्सर्गम्' अष्टोच्छ्वासं करोति, र नमस्कारं च चिन्तयति, ईरियावहियं च अवस्सं पडिक्कमति जइ दूराओ जदि आसन्नओ वा आगतो, पुनरसौ र ॥ ७१४॥
= = ‘ક્ર
* ઇs -