SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓ કહ્યું છે.) શંકિતગણના કરે. એટલે કે શંકિતગણનાવાળી જે પ્રતિલેખના હોય, તે ન કરવી. આશય એ છે કે કોઈક સાધુને એવી નિર્યુક્તિ ન ભાગ-૨ " શંકા થતી હોય કે “મેં કેટલા પુરિમ કે ખોટક કર્યા ?” તો પછી એ શંકા દૂર કરવા માટે સાધુ પોતે કરેલા પુરિમાદિની ગણતરી કરે. એ ગણવા માટેનો પ્રયત્ન કરે... આ દોષ છે. તે ૩૫ | w અથવા તો કોઈક સાધુને અનાભોગ, અનુપયોગના કારણે પુરિમાદિની સંખ્યામાં શંકા પડતી હોય તો એ સાધુ જ પુરિમાદિની સંખ્યાને ગણવાપૂર્વક પ્રતિલેખના કરે. એટલે કે પુરિમાદિને ગણતો ગણતો પ્રતિલેખના કરે. એ દોષ છે. (બે * અર્થમાં ફરક છે. પહેલા અર્થમાં એવો ભાવ છે કે પ્રતિલેખના કર્યા બાદ શંકા પડી એટલે પ્રતિલેખનામાં કરેલા પુરિમાદિને ભા. | ગણવાનો પ્રયત્ન કરે. પણ એમાં એણે પ્રતિલેખના વખતે પુરિમાદિ નથી ગયા, પ્રતિલેખનાદિ પતી ગયા બાદ ગણ્યા છે. ' જયારે બીજા અર્થમાં એ ભાવ છે કે એને પુરિમાદિની સંખ્યાની શંકા પડતી હોય, એટલે એ શંકા ન પડે તે માટે પ્રતિલેખન ! વખતે જ એ પુરિમાદિને ગણતો જાય.) આ તારગાથા છે. वृत्ति : इदानीं भाष्यकार: प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पसिढिलमघणं अतिराययं च विसमगहलंबकोणं वा । | ૩૫ II
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy