SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ E ત્ર નિર્યુક્તિ viી. 'E F E સંયમવિરાધના (એ દરમાં જો સર્પાદિ હોય તો ડંખ મારે, એનાથી આત્મવિરાધના. અને જો એ દરમાં કીડી વગેરે હોય તો શા શ્રી ઓઘ મરે, એનાથી સંયમવિરાધના) ભાગ-૨ | " પ્રાણવી નહિત શબ્દની વ્યાખ્યા કરે છે. ત્રસજીવોવાળા સ્થાનમાં વ્યુત્સર્જન કરનારાને સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. બીજવાળા સ્થાનમાં | ૧૪૮ | વ્યસર્જન કરનારાને તે જ દોષો લાગે, કે સંયમ વિરાધના અને આત્મવિરાધના. પ્રશ્ન : બીજવાળા સ્થાનમાં વળી આત્મવિરાધના કેવી રીતે ? ઉત્તર : ગોક્ષુરક (નાની નાની અને ઘણા કાંટાઓથી ભરેલી અમુક પ્રકારની વનસ્પતિ કે જે ગોખરું કહેવાય છે તે | જ રાજસ્થાનમાં ઘણી જોવા મળે છે.) વગેરે બીજોની ઉપર વ્યુત્સર્જન કરનારને આત્મવિરાધના થાય. સંયમવિરાધના પણ એ જ ' જ રીતે થાય. (તે બીજાદિ સચિત્ત હોવાથી સંયમવિરાધના તો સ્પષ્ટ જ છે.) આમ એકેક દોષથી દુષ્ટ સ્થડિલ કહેવાઈ ગયું. હવે બે, ત્રણ વગેરે દોષોના સંયોગ વડે થંડિલની જે દોષદુષ્ટતા થાય છે, તેને બતાવતા કહે છે. મૂલદોષોના ભેદ " કરતા તો એ દોષોના સંયોગો દ્વારા બમણા-ત્રણગણા વગેરે દોષો થાય. આશય એ છે કે ૧૦ મૂલભેદ બતાવ્યા. એમાં પ્રથમ ભેદમાં તો આપાતસંલોક દોષદુષ્ટતા છે. તથા ત્યાં જ બીજો પણ જો ઉપઘાતદોષ થાય તો એ બે દોષના સંયોગથી વધુ દોષ થવાના. એમ ત્રણ દોષ, ચાર દોષ વગેરેના સંયોગથી વિશેષતઃ વધારે દોષો તે એકેક અંડિલમાં જાણવા. = | ૧૪૮||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy